March 23, 2026
Other

જ્ઞાનવાપી સ્‍થિત વ્‍યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્‍લિમ પક્ષની અરજીને ફગાવી દીધી

અલ્‍હાબાદ હાઈકોર્ટે વારાણસીના જ્ઞાનવાપી સ્‍થિત વ્‍યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્‍લિમ પક્ષની અરજીને ફગાવી દીધી હતી. વ્‍યાસજી ભોંયરામાં પૂજા ચાલુ રહેશે. જસ્‍ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્‍ચે આ નિર્ણય આપ્‍યો હતો.

આ કેસમાં મુસ્‍લિમ પક્ષે વારાણસી જિલ્લા કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આપને જણાવી દઈએ કે ૩૧ જાન્‍યુઆરીએ વારાણસીની ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટે હિંદુ પક્ષને જ્ઞાનવાપીના વ્‍યાસ ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપી હતી, ત્‍યારબાદ વારાણસી કોર્ટના આદેશને અંજુમન વ્‍યવસ્‍થા મસ્‍જિદ સમિતિ દ્વારા અલ્‍હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્‍યો હતો

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીય મુદ્દે નકારત્મક ટિપ્પણી બદલ ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો ના નિવેદન નો વિરોધ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અગ્રણી બેંકો અને કાર્ડ ઇશ્‍યુઅર્સ દ્વારા મફત લાઉન્‍જ એક્‍સેસના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્‍યા

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુકુંનું કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ અને અટલ સ્મૃતિ વર્ષ નિમિત્તે મેઘાણીનગર શાળા નં -૪ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

Ahmedabad Samay

ડીસા ત્રણ હનુમાન રોડ પર કાર ખાડામાં ખાબકી જાનહાનિ ટળી લોકોમાં ભારે આકોશ ફેલાયો..

Ahmedabad Samay

વસ્ત્રાલ રીંગરોડ ઉપર આવેલા બિ સ્ટ્રોંગ જીમમાં કસરત કરતા છુટાહાથે થઇ મારામારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો