February 5, 2026
Other

જ્ઞાનવાપી સ્‍થિત વ્‍યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્‍લિમ પક્ષની અરજીને ફગાવી દીધી

અલ્‍હાબાદ હાઈકોર્ટે વારાણસીના જ્ઞાનવાપી સ્‍થિત વ્‍યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્‍લિમ પક્ષની અરજીને ફગાવી દીધી હતી. વ્‍યાસજી ભોંયરામાં પૂજા ચાલુ રહેશે. જસ્‍ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્‍ચે આ નિર્ણય આપ્‍યો હતો.

આ કેસમાં મુસ્‍લિમ પક્ષે વારાણસી જિલ્લા કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આપને જણાવી દઈએ કે ૩૧ જાન્‍યુઆરીએ વારાણસીની ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટે હિંદુ પક્ષને જ્ઞાનવાપીના વ્‍યાસ ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપી હતી, ત્‍યારબાદ વારાણસી કોર્ટના આદેશને અંજુમન વ્‍યવસ્‍થા મસ્‍જિદ સમિતિ દ્વારા અલ્‍હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્‍યો હતો

Related posts

ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થશે,આ રીતે હીટવેવથી પોતાનો કરો બચાવ

Ahmedabad Samay

મિશ્ર પ્રતિસાદ હોવા છતાં લાલ સલામને સારી હેડલાઇન્સ મેળવવામાં સફળ રહી

Ahmedabad Samay

ટ્રાફિક જામમાં ફસાવ તો હેલ્પલાઈન નંબરની મદદ લઈ શકશો

Ahmedabad Samay

મે મહિનામાં તાપમાન ૪૫ને પાર જવાથી લૂ ની શક્યતાઓ: અંબાલાલ પટેલ

Ahmedabad Samay

નરોડા ખાતે આવેલ DSC સ્કૂલ દ્વારા ૭૭મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

લગ્ન કે અંતિમવિધિમાં ખુલ્લી કે બંધ જગ્યામાં 50 થી વધુ લોકો એકઠા નહી થઈ શકે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો