May 7, 2026
Other

પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ યથાવત

રૂપાલાજીના રાજીનામાનો વિવાદ યથાવત ચાલુ રહ્યો છે,પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ કર્યો છે, રાજકોટ લોકસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા પરસોતમભાઈ રૂપાલાના રાજીનામાની માગણી સાથે કરણી સેનાના પદ્મિનીબા વાળા દ્વારા અન્નનો ત્યાગ કર્યો છે,

આશાપુરા માતાજીના મંદિર પટાંગણમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે બેસી વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે સમાધાન કોઈ કાળે સ્વીકાર્ય નથી, વિરોધ યથાવત રહેશે

Related posts

ઓનલાઈન ગેમિંગની એવી લત લાગી કે 4 બેંકોમાંથી લીધી 52 લાખની લોન, બધું ગુમાવ્યું, હવે વેચે છે કિડની

admin

વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં અમદાવાદના રીક્ષા ચાલકો મદદે આવ્યા સામે

Ahmedabad Samay

દુઃખદ અવસાન

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત અને અમદાવાદના અનેક કાર્યક્રમોમાં આપી હાજરી

Ahmedabad Samay

ઈરાન સામે ઈઝરાયેલના જવાબી પગલાની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો