June 22, 2026
Other

પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ યથાવત

રૂપાલાજીના રાજીનામાનો વિવાદ યથાવત ચાલુ રહ્યો છે,પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ કર્યો છે, રાજકોટ લોકસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા પરસોતમભાઈ રૂપાલાના રાજીનામાની માગણી સાથે કરણી સેનાના પદ્મિનીબા વાળા દ્વારા અન્નનો ત્યાગ કર્યો છે,

આશાપુરા માતાજીના મંદિર પટાંગણમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે બેસી વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે સમાધાન કોઈ કાળે સ્વીકાર્ય નથી, વિરોધ યથાવત રહેશે

Related posts

મિશ્ર પ્રતિસાદ હોવા છતાં લાલ સલામને સારી હેડલાઇન્સ મેળવવામાં સફળ રહી

Ahmedabad Samay

છોડમાં લાગી ગયા છે જંતુઓ, તો આ 5 ટીપ્સ અનુસરો, તરત જ નીકળીને ભાગી જશે

Ahmedabad Samay

રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજીને અયોધ્યાથી આવેલ અક્ષત અપાયા

Ahmedabad Samay

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો થઇ જાહેર

Ahmedabad Samay

હવે ગેઝેટ ડોક્યુમેન્ટમાં નામ-અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવુ થયું આશાન, જાણો સંપૂર્ણ પદ્ધતિ

Ahmedabad Samay

ભાજપે કમાલ કરીને તૃણમુલના સર્વેસર્વો એવા મમતા બેનરજી પાસેથી સત્તાનું સિંહાસન છીનવી લીધું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો