June 22, 2026
Other

પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ યથાવત

રૂપાલાજીના રાજીનામાનો વિવાદ યથાવત ચાલુ રહ્યો છે,પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ કર્યો છે, રાજકોટ લોકસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા પરસોતમભાઈ રૂપાલાના રાજીનામાની માગણી સાથે કરણી સેનાના પદ્મિનીબા વાળા દ્વારા અન્નનો ત્યાગ કર્યો છે,

આશાપુરા માતાજીના મંદિર પટાંગણમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે બેસી વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે સમાધાન કોઈ કાળે સ્વીકાર્ય નથી, વિરોધ યથાવત રહેશે

Related posts

રાજા રઘુવંશીની મર્ડર કેસમાં વધુ એક ખુલાસો, સુહાગરાત મનાવવા પહેલા રાખી એક શરત

Ahmedabad Samay

મૌલિક શાહે હાર્દિક હુંડિયાના નેતૃત્વમાં મોદી રાજ માં હાર્દિક વ્યંગચિત્ર આયુષ્માન ભારતનું વિમોચન કર્યું

Ahmedabad Samay

ચણિયા ટોળી’ ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 13.71 કરોડથી વધુ કમાણી કરી

Ahmedabad Samay

જમ્મુના રાજબાગના ઘાટી જુથાના વિસ્‍તારમાં જાખોલ ગામ નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્‍ચે એન્‍કાઉન્‍ટર થયું હતું. હુમલામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

Ahmedabad Samay

અમદાવાદના અનેક વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ,ઉમેદપુરમાં ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબકયો

Ahmedabad Samay

નિકોલ એસપી રિંગરોડ પર વધુ એક સર્કલ બનાવાની કામગીરી શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો