February 5, 2026
Other

ચોકલેટ સ્વાસ્થ્ય માટે છે લાભદાયક, જાણો ચોકલેટના ફાયદા

New up 01

“ચોકલેટનું નામ સાંભળતા જ ખાવાનું મન થઈ જાય છે. કોઈને ખુશ કરવા, કોઈને થેન્ક યૂ કહેવા કે પછી સોરી કહેવા આપણે ચોકલેટ આપીએ છીએ. ત્યારે  આ વિશ્વ ચોકલેટ ડે છે. દર વર્ષે 7 જુલાઈએ વિશ્વ ચોકલેટ ડે (World Chocolate Day) મનાવવામાં આવે છે.

ચોકલેટ ખાવામાં જેટલી ટેસ્ટી હોય છે તેટલી જ તે સ્વાસ્થ્ય માટે લાભદાયી પણ છે. જો કે, ચોકલેટ લવર્સ માટે કોઈપણ દિવસ ચોકલેટ ડે જ હોય છે.

વિશ્વભરમાં  ગમે તેટલો મૂડ ખરાબ હોય પણ જો ચોકલેટ હાથમાં આવે તો ચહેરા પર સ્માઈલ આવી જાય છે. ચોકલેટ કોઈપણ દિવસને ખાસ બનાવી દે છે. ચોકલેટ ખાવા માટે કોઈ ખાસ કારણની જરૂર નથી પડતી. ચોકલેટ સ્વાદિષ્ટ છે તેની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ એટલી જ લાભદાયી છે.

વિશ્વ ચોકલેટ ડે વર્ષ 1550માં યૂરોપમાં ચોકલેટની શરૂઆતની યાદ અપાવે છે. આ પહેલાં ચોકલેટ અમુક ખાસ વિસ્તાર અને દેશો પૂરતી સીમિત હતી. જેમ કે, દક્ષિણ અને મધ્ય અમેરિકા અને મેક્સિકોના અમુક ભાગોમાં જ ચોકલેટ મળતી હતી. ચોકલેટની શોધ વિદેશી આક્રમણકારિયોએ કરી હતી. ચોકલેટ જ્યાં જ્યાં પહોંચી ત્યાં તે લોકોને ભાવતી થઈ ગઈ. વર્ષ 1519માં સ્પેનિશ સંસોધનકર્તા હર્નાન કોર્ટેસને ચોકલેટવાળું ડ્રિન્ક આપવામાં આવ્યું હતું. અને તે ડ્રિન્કને તેઓ સ્પેન પોતાની સાથે લઈ ગયા. તેના સ્વાદને વધુ સારો બનાવવા માટે વેનિલા, ચીની અને દાલચીનીને તેમાં ભેળવી દીધી. સ્પેનિશ આક્રમણ પછી વર્ષ 1600ના દશકમાં આ પીણાએ ઈંગલેન્ડ અને ફ્રાંસમાં લોકપ્રિયતા હાંસલ કરી. 1800 ના દશકમાં ચોકલેટના ખાદ્યપદાર્થો બનાવવામાં આવ્યા હતા. ધીરે ધીરે વિશ્વભરમાં ચોકલેટ આધારિક અનેક વ્યંજનો બનવા લાગ્યા અને તે લોકોને પસંદ પણ આવ્યા”

Related posts

હિન્દૂ સેના દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લાંભા વિસ્તારમાં નોનવેજ અને અન્ય માંસના વેચાણ કરવા પર વિરોધ વ્યક્ત કર્યો

Ahmedabad Samay

આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાનની ચ્‍ઝ દ્વારા ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

ન્યાય અને જન કલ્યાણ અર્થે છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય કાર્યાલયનો શ્રી સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને જેહાદીઓ દ્વારા આપવામાં આવી મારીનાખવાની ધમકી,સઘન સુરક્ષા માટે કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

બ્રહ્માકુમારીઝના આંતરરાષ્‍ટ્રીય સ્‍પીકર શિવાની દીદીએ જણાવ્‍યુ હતુ.  કે જે વસ્‍તુને શોધવા આપણે બહાર ફાફા મારીએ છીએ તે વસ્‍તુતો આપણી અંદર જ હોય છે

Ahmedabad Samay

એકલી મહીલાઓને ધાર્મિક વાતોમાં ભેરવી મહીલાઓએ પહેરેલ સોનાના ઘરેણાં કઢાવી લઈ ઠગાઈ કરનાર બે ઈસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડી ઓઢવ પોલીસે પ્રશંસનીય કાર્ય કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો