June 15, 2026
ગુજરાત

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે અનંતચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

નરોડાના શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેનું અનંત ચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું, ગણેશ ચતુર્થી દરમિયાન ફ્લેટના તમામ રહીશો દ્વારા હળીમળી શ્રી ગણેશજીની સેવા ચાકરી કરવામાં આવી હતી, રોજ સવાર સાંજ સૌ રહીશો દ્વારા મળીને આરતી કરવામાં આવતી અને જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,

ચતુર્થી દરમ્યાન શ્રી સત્યનારાયણ ની પૂજાનું આયોજન કરવાના આવ્યું હતું, આજ રોજ સૌ રહીશો દ્વારા ગણેશજીના વિસર્જન કરવામાં આવ્યા હતા, ફ્લેટના કમિટી મેમ્બરો દ્વારા ચતુર્થીનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે માટે સૌ ફ્લેટના રહીશો એ કમિટી મેમ્બરોનો આભાર માન્યો હતો

Related posts

પીએમ મોદીએ WHOના વડા ડો. ટેડ્રોસને ‘તુલસીભાઈ’ નામ આપ્યું

Ahmedabad Samay

SG હાઈવે ઉપર અંદાજે ૨૫ હજાર ચોરસ મીટર જગ્‍યામાં રુપિયા ૨૦ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે

Ahmedabad Samay

આજ રોજ શહીદી દિન નિમિત્તે AVHEM દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

આ વર્ષે સાદગીથી યોજાશે રથયાત્રા, ૫૦ થી ઓછા લોકો રહેશે હાજર

Ahmedabad Samay

અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે

Ahmedabad Samay

પોરબંદરના શ્રીશારદા વિદ્યામંદિર હાઈસ્કૂલ સીમર ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરી અંધશ્રદ્ધા નિર્મૂલન અને આરોગ્ય વિશે લોકજાગૃતિ શેરી નાટક યોજાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો