February 8, 2026
ગુજરાત

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે અનંતચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

નરોડાના શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેનું અનંત ચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું, ગણેશ ચતુર્થી દરમિયાન ફ્લેટના તમામ રહીશો દ્વારા હળીમળી શ્રી ગણેશજીની સેવા ચાકરી કરવામાં આવી હતી, રોજ સવાર સાંજ સૌ રહીશો દ્વારા મળીને આરતી કરવામાં આવતી અને જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,

ચતુર્થી દરમ્યાન શ્રી સત્યનારાયણ ની પૂજાનું આયોજન કરવાના આવ્યું હતું, આજ રોજ સૌ રહીશો દ્વારા ગણેશજીના વિસર્જન કરવામાં આવ્યા હતા, ફ્લેટના કમિટી મેમ્બરો દ્વારા ચતુર્થીનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે માટે સૌ ફ્લેટના રહીશો એ કમિટી મેમ્બરોનો આભાર માન્યો હતો

Related posts

અમદાવાદના સાણંદ તાલુકાના વાસણા ગામેથી મેરી માટી, મેરા દેશ અભિયાનનો જિલ્લાવ્યાપી શુભારંભ

Ahmedabad Samay

રાજકોટના અવકાશમાં અવાજ સાથે સાત રંગથી પ્રકાશિત તરંગો દેખાયા

Ahmedabad Samay

રબારી સમાજનો પ્રેરણા અને આવકારદાયક નિર્ણય લેવાયો લગ્નમાં ૧૫ તોલા સોનુ આપવાની પ્રથા બંધ

Ahmedabad Samay

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રાહકની ફરિયાદ બાદ પ્રહલાદનગરનું મેકડોનાલ્ડ્સ આઉટલેટ નિયમના ઉલ્લંઘન બાદ સીલ કરી દેવામાં આવ્યું

Ahmedabad Samay

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના જાતિવાદના નિવેદન થી લોકોમાં રોષ દેખાયો

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ, 25 ઓગષ્ટ સુધી ચાલશે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો