May 10, 2026
ગુજરાત

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે અનંતચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

નરોડાના શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેનું અનંત ચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું, ગણેશ ચતુર્થી દરમિયાન ફ્લેટના તમામ રહીશો દ્વારા હળીમળી શ્રી ગણેશજીની સેવા ચાકરી કરવામાં આવી હતી, રોજ સવાર સાંજ સૌ રહીશો દ્વારા મળીને આરતી કરવામાં આવતી અને જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,

ચતુર્થી દરમ્યાન શ્રી સત્યનારાયણ ની પૂજાનું આયોજન કરવાના આવ્યું હતું, આજ રોજ સૌ રહીશો દ્વારા ગણેશજીના વિસર્જન કરવામાં આવ્યા હતા, ફ્લેટના કમિટી મેમ્બરો દ્વારા ચતુર્થીનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે માટે સૌ ફ્લેટના રહીશો એ કમિટી મેમ્બરોનો આભાર માન્યો હતો

Related posts

રાજ્યમાં માસ્ક પહેરવું ફરજીયાત, માસ્કન પહેરવા પર હવે પોલીસ દંડ કરશે

Ahmedabad Samay

શહેરમાં અવર – જવર કરવા ઉપર ભારે વાહનો માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્રણ દિવસ થી તાવ હતો

Ahmedabad Samay

બોડકદેવ આર. ટી.ઓ. કચેરીએ જ થયો સરકારી કાયદાનો ભંગ

Ahmedabad Samay

સિદ્ધપુર ડેપો મા ડ્રાઈવર અને કન્ડક્ટર ની ઈમાનદારી જોવા મળી

Ahmedabad Samay

ગજેન્દ્ર શેખવા ને કરણી સેનામાં અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો