May 9, 2026
ગુજરાત

નિકિતા તોમર અને પરિવારને ન્યાય મળે અને આરોપીને સખ્ત સજા મળે તે અર્થે એકતા એજ લક્ષ્ય દ્વાર આવેદનપત્ર આપ્યું

એકતા એજ લક્ષ્ય સંગઠન ના ગુજરાત પ્રચાર પસાર પ્રમુખ શ્રી જેસવાલસિંહ રાઠોડ અને ગુજરાત જિલ્લાના તમામ તમામ પદાધિકારીઓ દ્વારા આજ રોજ અમદાવાદ કલેકટર શ્રી ને હરિયાણા માં ધર્મ પરિવર્તન ના કરવા પર હત્યા કરવામાં આવેલ હત્યાકાંડ ના આરોપીને સખત સજા થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, હરિયાણામાં બનેલા નિકિતા હત્યાકાંડના આરોપીઓ ને કડકમાં કડક સજા થાય અને નિકિતા અને તેના પરિવાર ને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લેવા જોઈએ, યુ.પી. માં લવજેહાદ જેવા અપરાધ પર અલગ થી યુ.પી. સરકાર દ્વારા કાનૂન બનાવવા જઇ રહી છે તેજ રીતે આપના રાજ્યમાં પણ લવજેહાદ જેવા સનગીન ગુન્હા માટે અલગ થી કાનૂન બનાવવું જોઈએ જેથી હિન્દુ બહેનો અને દીકરીઓ ને લવજેહાદ નું શિકારન બને.

Please Like and share our news

Related posts

જૈનોના પ્રાઇવેટ ટ્રસ્ટ બંધ થવા જોઈએ અને સંઘને મજબૂત બનાવવા જોઈએ : હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ ૨૪ પ્રધાનોનો સમાવેશ, મંત્રીઓને આ પ્રમાણે ખાતાની ફાળવણી કરવામાં આવી છે.

Ahmedabad Samay

અમદાવાદ: શહેરની 17 બેંકોમાંથી SOGને 14.31 લાખની નકલી ચલણી નોટો મળી, અજાણી વ્યક્તિઓ સામે ગુનો

admin

ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામાંથી મોત

Ahmedabad Samay

અમદાવાદના ઓઢવમાં ઘરઘાટી તરીકે રહીને દારૂની હેરાફેરી કરતી 17 વર્ષની સગીરાને પોલીસે ઝડપી

Ahmedabad Samay

ગીર જંગલ આધારિત ફિલ્મ સાસણ થઇ રિલીઝ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો