June 24, 2026
ગુજરાત

નિકિતા તોમર અને પરિવારને ન્યાય મળે અને આરોપીને સખ્ત સજા મળે તે અર્થે એકતા એજ લક્ષ્ય દ્વાર આવેદનપત્ર આપ્યું

એકતા એજ લક્ષ્ય સંગઠન ના ગુજરાત પ્રચાર પસાર પ્રમુખ શ્રી જેસવાલસિંહ રાઠોડ અને ગુજરાત જિલ્લાના તમામ તમામ પદાધિકારીઓ દ્વારા આજ રોજ અમદાવાદ કલેકટર શ્રી ને હરિયાણા માં ધર્મ પરિવર્તન ના કરવા પર હત્યા કરવામાં આવેલ હત્યાકાંડ ના આરોપીને સખત સજા થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, હરિયાણામાં બનેલા નિકિતા હત્યાકાંડના આરોપીઓ ને કડકમાં કડક સજા થાય અને નિકિતા અને તેના પરિવાર ને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લેવા જોઈએ, યુ.પી. માં લવજેહાદ જેવા અપરાધ પર અલગ થી યુ.પી. સરકાર દ્વારા કાનૂન બનાવવા જઇ રહી છે તેજ રીતે આપના રાજ્યમાં પણ લવજેહાદ જેવા સનગીન ગુન્હા માટે અલગ થી કાનૂન બનાવવું જોઈએ જેથી હિન્દુ બહેનો અને દીકરીઓ ને લવજેહાદ નું શિકારન બને.

Please Like and share our news

Related posts

CM ભુપેન્દ્રભાઇ પટેલના હસ્થે આજ સાંજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે

Ahmedabad Samay

અમદાવાદ: આખરે NHAIએ બંધ કરી જ દીધો વિશાલા પીરાણા બ્રિજ

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

ધો. ૧૦-૧૨ પુરક પરીક્ષાનું પરિણામ ૧૨ વાગ્યે જાહેર કરવામાં આવશે, વોટ્સપ પર પણ જોઈ શકાશે રિઝલ્ટ

Ahmedabad Samay

અમદાવાદનો વિશાલા બ્રિજ જર્જરિત હાલતમાં, કોંગ્રેસના ધારાસભ્યની વાહન વ્યવહાર બંધ કરવાની માગ

Ahmedabad Samay

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો