May 7, 2026
દેશ

ભારતીય સૈનિકો નો પાક.ને વળતો જવાબ, પાકિસ્તાન ની ૦૪ ચોકી ફૂંકીમાંરી

નિયંત્રણ રેખા પર તે છેલ્લા કેટલાક દિવસથી સતત સંઘર્ષ-વિરામનો ભંગ કરીને ગોળીબાર કરી રહ્યું હતું.  જેના વળતા જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે .

જમ્મુ-કાશ્મીરના પુંછ સેકટરમાં છેલ્લા ૩ દિવસથી પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા ગોળીબારનો શનિવારે ભારતીય સેનાએ આકરો જવાબ આપતાં ૩ થી ૪ પાક સૈનિકોને ઠાર માર્યા હતા. આ કાર્યવાહીમાં અન્ય પ પાકિસ્તાની સૈનિકો ગંભીર રૂપે ઘાયલ થયા અને પાકિસ્તાન  સેનાની ૪ ચોકીઓના ફુરચેફુરચા ઉડાડી દીધા છે.

Related posts

રિકાઉન્ટમાં દીદી ૧૨૦૦ મતથી વિજય

Ahmedabad Samay

આવું અનોખું હશે નવા સંસદ ભવન

Ahmedabad Samay

LAC પર ભારત ચીન વચ્ચે હજુ માહોલ ગરમ

Ahmedabad Samay

ચૂંટણી પરિણામ, ફરી એક વખત લોકોએ ભાજપને ‘જય શ્રીરામ’ કહી સતાનું સુકાન સોંપ્‍યું

Ahmedabad Samay

કરણી સેનાએ ‘રક્ત આત્મસન્માન સંમેલન’માં પોતાની એકતા દર્શાવી,દેશભરમાંથી 3 લાખથી વધુ રાજપૂતો ઉપસ્થિત રહ્યા , ગુજરાત થી રાજ શેખાવત પણ રહ્યા હાજર

Ahmedabad Samay

ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે ૭૬ વર્ષીય વિધર્મી ઉસ્‍માનએ આચર્યું દુષ્કર્મ, નૈનિતાલમાં તણાવનો માહોલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો