August 8, 2026
દેશ

યુપીના મુખ્ય મંત્રી યોગી અદિત્યનાથનો ડંકો અમેરિકામાં વાગ્યો, અમેરિકામાં યોગી મોડલ ચર્ચામાં

યૂપીના આ યોગી મોડલની ગૂંજ લખનઉથી 12346 કિલોમીટર દૂર અમેરિકાના વ્હાઇટ હાઉસમાં સંભળાઇ રહી છે. વ્હાઇટ હાઉસની પાસે લેફાયેટ્ટે સ્કાયર થયેલા રમખાણો 15 આરોપીઓના  ફોટા પોસ્ટરમાં લગાવવામાં આવ્યા છે. તેના પર વ્હાઇટ હાઉસની પાસે આવેલી પૂર્વ રાષ્ટ્રપતિ એડ્ર્યૂ જેક્સનની પ્રતિમાને તોડી પાડવાનો પ્રયત્ન કરવાનો આરોપ છે.

રમખાણોની  વસૂલીનું ‘યોગી મોડલ’ યૂપીમાં CAA હિંસક પ્રદર્શનમાં તોફાની તત્વોને પકડવાની બ્લૂ પ્રિંટ તૈયાર થઇ. પછી   CCTV, વીડીયો ફૂટેજથી તોફાની તત્વોની ઓળખ કરવામાં આવી. તોફાની તત્વોના વસૂલીના પોસ્ટર  લગાવ્યા. તોફાની તવોને વસૂલીની નોટીસ મોકલવામાં આવી. તોફાની  તત્વોએ પકડવા માટે પોલીસને રેડ પડી હતી. જોકે પછી ઇલાહાબાદ હાઇકોર્ટે યૂપી સરકારે હિંસાના આરોપીઓના પોસ્ટર લગાવવાના આદેશ પર પ્રતિબંધ  લગાવી દીધો.

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત પણ થઇ હતી, જ્યારે તે તાજેમહેલ જોવા આગરા  આવ્યા હતા. આ પોસ્ટર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વિટ કરતાં કહ્યું કે ”ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, ઘણા લોકોની તલાશ ચાલુ  છે જેના પર લેફાયેટ્ટે સ્ક્વેરમાં સાર્વજનિક સંપત્તિ તોડવાનો આરોપ છે. તેમાં 10 વર્ષની જેલની સજાની જોગવાઇ છે.

” અશ્વેત અમેરિકી નાગરિક જોર્જ ફ્લોયર્ડની પોલીસના હાથે મોત થયા બાદ હિંસક પ્રદર્શન થયું હતું. આ વિરોધ પ્રદર્શનકારીઓએ મૂર્તિ પર ચઢીને તેને દોરી વડે બાંધીને તેને ખેંચીને તોડવામાં આવી. 19મી શતાબ્દીમાં રાષ્ટ્રપતિ રહી ચૂકેલા જૈક્સનના અમેરિકાના મૂળ નિવાસીઓ વિરૂદ્ધ સારો વ્યવહાર રહ્યો નથી જેના લીધે તે વંશવાદનો વિરોધ કરનારાને નિશાન પર છે. રાષ્ટ્ર્પતિ ટ્રમ્પે પણ આ તોફાનીતત્વો વિરૂદ્ધ યૂપીના યોગી મોડલને જ અપનાવવા લાગ્યા છે.

Related posts

આ વેબસાઈટ સેવ કરી લેજો ખૂબ ઉપયોગી છે. આધારનંબરથી જોડાયેલા તમમાં મોબાઈલ નંબર દેખાશે

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું લીસ્ટ જાહેર કર્યુ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર જો બિડને શુભેચ્છા પાઠવી

Ahmedabad Samay

કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે ૭૬ વર્ષીય વિધર્મી ઉસ્‍માનએ આચર્યું દુષ્કર્મ, નૈનિતાલમાં તણાવનો માહોલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો