March 23, 2026
ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવી

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ, ગુજરાત પ્રદેશ દ્વારા 14/3/21 ના ​​દિવસે રવિવારે માનવતાની સુગંધ ફેલાવવામાં આવી હતી, જેમાં એસએમએ 1 નામની બીમારીની સારવારનો કુલ ખર્ચ  22 કરોડ રૂપિયા હતો. તે સરકારે 6 કરોડનો ટેક્ષ માફ કર્યા પછી પણ 16 કરોડની કુલ આવશ્યકતા છે.

જે માટે સંગઠનના તમામ કાર્યકરો   દ્વારા અમદાવાદના મેમકો, નરોડા પાટિયા, ગેલેક્ષી ચાર રસ્તા, હાઇવે ટોલ ટેક્ષ પર પૈસા એકત્રિત કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડયો હતો અને નાનકડા જીવને બચાવવા માટે ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

Related posts

વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અમેરિકાના બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક વિજેતા સર્વેશ પાલનું સન્માન કાર્યક્રમ યોજાયું

Ahmedabad Samay

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ખાબકશે વરસાદ

Ahmedabad Samay

અમદાવાદ: ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મારામારીનો બનાવ સામે આવ્યો

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા દ્વારા ઈસકોન ચાર રસ્તા ખાતે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ખેડૂતો માટે એક મહત્‍વપૂર્ણના સમાચાર રાજ્‍યમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ૯ નવેમ્‍બરથી કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો