June 22, 2026
ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવી

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ, ગુજરાત પ્રદેશ દ્વારા 14/3/21 ના ​​દિવસે રવિવારે માનવતાની સુગંધ ફેલાવવામાં આવી હતી, જેમાં એસએમએ 1 નામની બીમારીની સારવારનો કુલ ખર્ચ  22 કરોડ રૂપિયા હતો. તે સરકારે 6 કરોડનો ટેક્ષ માફ કર્યા પછી પણ 16 કરોડની કુલ આવશ્યકતા છે.

જે માટે સંગઠનના તમામ કાર્યકરો   દ્વારા અમદાવાદના મેમકો, નરોડા પાટિયા, ગેલેક્ષી ચાર રસ્તા, હાઇવે ટોલ ટેક્ષ પર પૈસા એકત્રિત કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડયો હતો અને નાનકડા જીવને બચાવવા માટે ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

Related posts

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

Ahmedabad Samay

સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી

Ahmedabad Samay

અમદાવાદ – સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં 55થી 75 ડિગ્રી વળેલી ખૂંધ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબોએ સર્જરી બાદ પૂર્વવત કરી

Ahmedabad Samay

ગ્રીષ્મા હત્યા કેસમા કુલ ૭૬ સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. હજી પણ ૧૦ સાક્ષીઓની જુબાની બાકી છે.

Ahmedabad Samay

સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું : શ્રીમતી પી. ભારતી (નિર્વાચન અધિકારી)

Ahmedabad Samay

અમદાવાદ: આગામી દિવસોમાં પણ પડશે માવઠું! જાણો બંગાળની ખાડીમાં થઈ રહેલા ફેરફાર અંગે!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો