June 24, 2026
ગુજરાતઅપરાધદેશ

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

હરિયાણામાં થયેલા નિકિતા તોમર હત્યાકાંડ માં મુસ્લિમ યુવક દ્વારા લવ જેહાદ દ્વારા હિન્દુ યુવક બની હિન્દુ યુવતીઓ ને પોતાના પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે, તેવું જ મુસ્લિમ યુવક આસીફ ખાન અને તોફિક ખાન એ નિકિતા તોમરને હિન્દૂ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અપનાવાની બળજબરી કરતા નિકિતા તોમરે મુસ્લિમ ધર્મ અપનાવાની ના પાડતા હિન્દુ યુવતી નિકિતા તોમરની ગોળી મારી સરેઆમ મોતના ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ તમામ ઘટના એક સીસીટીવી માં કેદ થઈ જતા અને સાફ સાફ હત્યારાઓ ની પુષ્ટિ પણ થઇ ગઈ અને આરોપી પકડાઈ પણ ગયા છે તો પણ પ્રશાસન દ્વારા હજુ સુધી તેમને સજા આપવામાં આવી નથી, માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના તમામ પદાધિકારીઓ એ ઉપસ્થિત રહી કલેકટર શ્રી, રાજ્યપાલ શ્રી અને રાષ્ટ્રપતિ ને આરોપીઓ ને સખ્તમાં સખ્ત સજા મળે અને આવી લવજેહાદ જેવી ઘટનાં ફરી ન બને માટે સખત કાનુન બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

Related posts

ચેક ક્‍લિયરિંગને ઝડપી બનાવવાના ઉદ્દેશથી નવી ‘રિયલ-ટાઇમ ચેક ક્‍લિયરન્‍સ સિસ્‍ટમ’ માં ખામી આવતા ટૂંક સમયમાં ચેક ક્લિયર થવાના બદલે છ દિવસ સુધી ક્લિયર નહિ થયા

Ahmedabad Samay

શ્રી હાંડે ના મહોલ્લાના મરાઠા પંચ ના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા “રાજા શિવાજી” મરાઠી ફિલ્મ ના સામૂહિક પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

પંચાણું વર્ષ ની ઉંમર ના હેમકુંવર બા કોરોના ને માત આપી

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

Ahmedabad Samay

શું તમે ક્યારેય વિચાર્યું છે કે સદીઓ પહેલાંના કાળમાં, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે થતું હતું? શુ આજના જેમ જ લેખિત પરીક્ષા લેવાતી ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો