March 25, 2025
દેશગુજરાત

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

અલિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આદિત્ય ગિરીજી મહારાજે સંગઠનમાંથી રાજીનામું આપી દીધું છે,

શ્રી આદિત્ય ગીરી મહારાજ.
પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ
અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ

તેમની તબિયત નબળી હોવાને કારણે તેમણે આ રાજીનામું આપ્યું છે, ખરાબ તબિયતને કારણે તે ઓ સંગઠનને સમય આપી શક્તા ન હતા. તે માટે શ્રી આદિત્ય ગિરીજી મહારાજે સ્વૈચ્છિક રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું છે.
શ્રી આદિત્ય ગિરીજી મહારાજના રાજીનામાં બાદ તમામ પ્રદેશના અધ્યક્ષ ની મંજૂરી થી અને ચર્ચા વિચારણા બાદ રાષ્ટ્રીય કક્ષાનું કાર્ય અને સંગઠન ન પ્રતેય ને લગાવને જોઈને આજ રોજ અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આદરણીય શ્રી પંકજ મિશ્રાજી ને બનવામાં આવ્યા છે.

શ્રી પંકજ મિશ્રા
રાષ્ટ્રીય અધ્યક્ષ
અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ

સંગઠન આશા કરેછે કે તેમના નેતૃત્વમાં સંગઠન વધુને વધુ મજબૂત બને , તેમના માર્ગદર્શન હેઠળ દેશના તમામ પ્રદેશ વિકાસ કરશે. અને ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ શ્રી સોનુ શર્મા, સંગઠન મંત્રી કોમલસિંહ ભદોરીયા, જિલ્લા પ્રભારી શ્રી નિરજસિંહ ભદોરીયા, જિલ્લા સંગઠન મંત્રી રાજેશસિંહ તોમર,જિલ્લા મહામંત્રી શ્રી વિશાલ પાટણકર અને અમદાવાદ સમય સમાચારપત્ર પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ છે.

Related posts

અમદાવાદ – યુએન મહેતામાં 16.37 કરોડના MRI મશીન અને 3.70 કરોડના બ્લડ સેન્ટરનું આરોગ્ય મંત્રીએ કર્યું ઉદઘાટન

Ahmedabad Samay

શું આપ જાણો છો વિશ્વની સૌથી મોટી શિવલિંગ ક્યાં આવેલ છે ?

Ahmedabad Samay

દિવાળી સમયે આગામી ધનતેરસ થી લાભપાંચમ સુધીનાં સમયગાળા દરમિયાન કાંકરિયા કાર્નિવલ જેવું દિપ મહોત્સવનું આયોજન કરવામાં આવે એવી માંગણી સાથે સમિતિ દ્વારા આંદોલન શરૂ કરાયું છે

Ahmedabad Samay

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ કદ્દાવર કોળી આગેવાન સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ

Ahmedabad Samay

નરોડાના ગેલેક્સી વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

રાજ્ય સરકારે કોરોનાની નવી SOP જાહેર,અમદાવાદ અને બરોડામાં રાત્રિ કર્ફ્યુ દૂર કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો