February 9, 2025
ગુજરાત

બાપુનગરમાં શ્યામશિખર કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ, ૨૦ દુકાનો બળીને ખાક

અમદાવાદના બાપુનગરમાં શ્યામશિખર કોમ્પ્લેક્ષમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા  અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગમાં ૨૦થી વધુ દુકાનો સળગી છે. વેપારીઓને મોટુ નુકશાન થયેલ છે.કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ચાની કીટલીમાં ગેસ લીક થતા સિલિન્ડરમાં આગ લાગી હોવાનું મનાય છે.

 

Related posts

અમદાવાદ – યુએન મહેતામાં 16.37 કરોડના MRI મશીન અને 3.70 કરોડના બ્લડ સેન્ટરનું આરોગ્ય મંત્રીએ કર્યું ઉદઘાટન

Ahmedabad Samay

અમદાવાદ: ભાજપ ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

સરકારી પ્રિમાઇસીસ બાદ ખાનગી પ્રિમાઇસીસમાં પણ કોરોનાની રસી લીધા વિના એન્ટ્રી પ્રતિબંધિત કરી દેવાનો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લેવાયો નિર્ણય કરાયો

Ahmedabad Samay

હેલ્થનુ વિઝન પોરબંદર @ – ૨૦૪૭ તૈયાર કરવા તબીબોની ટીમ બનાવાશે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યું

Ahmedabad Samay

યુ એન મહેતા હોસ્પિટલમાં ૫૬ વર્ષના એક દર્દીએ છઠ્ઠા માળેથી પડતું મૂક્યું, સારવાર દરમ્યાન મૃત્યુ થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો