May 10, 2026
ગુજરાત

બાપુનગરમાં શ્યામશિખર કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ, ૨૦ દુકાનો બળીને ખાક

અમદાવાદના બાપુનગરમાં શ્યામશિખર કોમ્પ્લેક્ષમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા  અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગમાં ૨૦થી વધુ દુકાનો સળગી છે. વેપારીઓને મોટુ નુકશાન થયેલ છે.કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ચાની કીટલીમાં ગેસ લીક થતા સિલિન્ડરમાં આગ લાગી હોવાનું મનાય છે.

 

Related posts

અમદાવાદ થી ગુમ થયેલ છે.

Ahmedabad Samay

૧૦,૦૦૦ ઓછી આવક વાળા શ્રમિકો માટે ફરી યુ-વીન કાર્ડ યોજના શરૂ

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા બે ક્સ્ટમ્સ સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ:

Ahmedabad Samay

વધતી જતી બેરોજગારીના સમયે SPS સિક્યોરિટીમાં આવી મોટી ભરતી, રોજગારી મેળવવા માટે આજે જ સમ્પર્ક

Ahmedabad Samay

શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસો, પિકનિકો તથા ભારત દર્શન કાર્યક્રમોમાં હવે બે ગણવેશધારી પોલીસકર્મીઓ ફરજિયાત રીતે હાજર રહેશે

Ahmedabad Samay

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં લુખ્ખા તત્વો અને બુટલેગરો બન્યા બેફામ, બાબુદાઢીથી પ્રજા પોકારી રહી છે ત્રાહિમામ ત્રાહિમામ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો