February 8, 2025
ગુજરાતરાજકારણ

કાલે ગુજરાત રાબેતા મુજબ જ ચાલશે, ગુજરાતમાં ભારત બંધની અસર નહિ દેખાય: વિજય રૂપાણી

કાલે ખેડૂત આંદોલનને ૧૩મો દિવસ થશે, ખેડૂતો ની માગ ન પૂર્ણ થતાં કાલે ખેડૂતોએ ભારત બંધનો એલાન કર્યું છે જેને ૧૧ જેટલા વિપક્ષો એ સમર્થ પણ આપ્યું છે જ્યારે ગુજરાત સી.એમ વિજયભાઈ રૂપાણી એ સ્પષ્ટ જણાવ્યું છે કે ગુજરાતમાં ભારત બંધની કોઈ અસર દેખાશે નહિ અને જોકોઈ બળજબરીથી બંધ કરાવશેતો તેના સમક્ષ કાયદાકીય પગલાં લેવામાં આવશે.
સંઘ સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘે આવતીકાલના ભારત બંધથી અંતર રાખ્યુ છે. આ દરમિયાન કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યુ છે કે ત્રણેય કૃષિ કાનૂન ખેડૂતોના હક્કમાં છે તે પરત નહિ ખેંચાય. જો જરૂર બનશે તો સરકાર કેટલીક માંગણીઓ માટે તેમા ફેરફાર કરશે. દેશના વાસ્તવિક ખેડૂતો આ કાયદાથી ચિંતિત નથી અને ખેતરોમાં કામ કરે છે. કેટલાક પક્ષોએ ભારતીય ફાયદા માટે આંદોલન કરી રહેલાઓને લાલચ આપી છે. લોકોએ લાલચમાં આવવુ ન જોઈએ

Related posts

વડાપ્રધાનનો આજથી બે દિવસનો ગુજરાત પ્રવાસ, રાજકોટથી ગાંધીનગર સુધીનો આ છે કાર્યક્રમ

Ahmedabad Samay

ગુજરાતમાં H1N1 અને H3N2ના જાણો અત્યાર સુધીમાં કેટલા કેસો નોંધાયા

admin

ફરજિયાત લાયસન્સ, પશુઓની નોંધણી; AMCની રખડતા ઢોર માટે નવી નીતિ દરખાસ્ત

admin

રાજકોટવાસીઓ થઈ જાવ તૈયાર: ૨૭મીએ નરેન્દ્ર મોદી રાજકોટના આંગણે, કરશે ૨૦૦૦ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ

Ahmedabad Samay

અમરાઇવાડીમાં જનતાએ કર્યો ભાજપના પ્રચારનો બહિષ્કાર

Ahmedabad Samay

લવ જેહાદનો વધુ એક કિસ્સો, ૨૩ વર્ષીય હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા, ધર્મ પરિવર્તન કરાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો