June 24, 2026
ગુજરાતરાજકારણ

કાલે ગુજરાત રાબેતા મુજબ જ ચાલશે, ગુજરાતમાં ભારત બંધની અસર નહિ દેખાય: વિજય રૂપાણી

કાલે ખેડૂત આંદોલનને ૧૩મો દિવસ થશે, ખેડૂતો ની માગ ન પૂર્ણ થતાં કાલે ખેડૂતોએ ભારત બંધનો એલાન કર્યું છે જેને ૧૧ જેટલા વિપક્ષો એ સમર્થ પણ આપ્યું છે જ્યારે ગુજરાત સી.એમ વિજયભાઈ રૂપાણી એ સ્પષ્ટ જણાવ્યું છે કે ગુજરાતમાં ભારત બંધની કોઈ અસર દેખાશે નહિ અને જોકોઈ બળજબરીથી બંધ કરાવશેતો તેના સમક્ષ કાયદાકીય પગલાં લેવામાં આવશે.
સંઘ સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘે આવતીકાલના ભારત બંધથી અંતર રાખ્યુ છે. આ દરમિયાન કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યુ છે કે ત્રણેય કૃષિ કાનૂન ખેડૂતોના હક્કમાં છે તે પરત નહિ ખેંચાય. જો જરૂર બનશે તો સરકાર કેટલીક માંગણીઓ માટે તેમા ફેરફાર કરશે. દેશના વાસ્તવિક ખેડૂતો આ કાયદાથી ચિંતિત નથી અને ખેતરોમાં કામ કરે છે. કેટલાક પક્ષોએ ભારતીય ફાયદા માટે આંદોલન કરી રહેલાઓને લાલચ આપી છે. લોકોએ લાલચમાં આવવુ ન જોઈએ

Related posts

“એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવ્યું

Ahmedabad Samay

કિશન ભરવાડની હત્યા સંદર્ભે અમદાવાદ કલેકટર શ્રીને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

ચાંદખેડા વિસ્તારમાં આવેલ અથર્વ એજ્યુકેશન દ્વારા યોગા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

રાજકોટવાસીઓના ખૂનમાં જ બિઝનેસ છે: રાજકોટના એન્જિનિયરએ ૪ દિવસમાં જ તૈયાર કરી સ્ક્રેપમાંથી રીક્ષા

Ahmedabad Samay

અમદાવાદ – કેન્દ્રીય ગૃહ મંત્રીના પ્રવાસને જોતા અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોન અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું

Ahmedabad Samay

૬ થી ૧૫ માર્ચ વાહન ચાલકો માટે ભારી,રાજ્યમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો