June 24, 2026
ગુજરાતરાજકારણ

કાલે ગુજરાત રાબેતા મુજબ જ ચાલશે, ગુજરાતમાં ભારત બંધની અસર નહિ દેખાય: વિજય રૂપાણી

કાલે ખેડૂત આંદોલનને ૧૩મો દિવસ થશે, ખેડૂતો ની માગ ન પૂર્ણ થતાં કાલે ખેડૂતોએ ભારત બંધનો એલાન કર્યું છે જેને ૧૧ જેટલા વિપક્ષો એ સમર્થ પણ આપ્યું છે જ્યારે ગુજરાત સી.એમ વિજયભાઈ રૂપાણી એ સ્પષ્ટ જણાવ્યું છે કે ગુજરાતમાં ભારત બંધની કોઈ અસર દેખાશે નહિ અને જોકોઈ બળજબરીથી બંધ કરાવશેતો તેના સમક્ષ કાયદાકીય પગલાં લેવામાં આવશે.
સંઘ સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘે આવતીકાલના ભારત બંધથી અંતર રાખ્યુ છે. આ દરમિયાન કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યુ છે કે ત્રણેય કૃષિ કાનૂન ખેડૂતોના હક્કમાં છે તે પરત નહિ ખેંચાય. જો જરૂર બનશે તો સરકાર કેટલીક માંગણીઓ માટે તેમા ફેરફાર કરશે. દેશના વાસ્તવિક ખેડૂતો આ કાયદાથી ચિંતિત નથી અને ખેતરોમાં કામ કરે છે. કેટલાક પક્ષોએ ભારતીય ફાયદા માટે આંદોલન કરી રહેલાઓને લાલચ આપી છે. લોકોએ લાલચમાં આવવુ ન જોઈએ

Related posts

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૨ વિકાસ માટેના પાયાનુ ઘડતર કરવાની સાથે રાજયના વિકાસને આગળ ધપાવશે.

Ahmedabad Samay

પાટીદારો અનામત આંદોલન બાદ થયેલા તોફાનો દરમિયાન પાટીદાર યુવાનો સામે કરવામાં કેસ પાછા ખેંચાયા: હાર્દિક પટેલ

Ahmedabad Samay

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માં આજે લોકશાહીનો સાચો ઉત્સવ જોવા મળ્યો

Ahmedabad Samay

શાહીબાગ પોલીસ કમિશનર કચેરી પાછળ જ ધમ ધમે છે જુગરધામ, સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી

Ahmedabad Samay

‘આઝાદી કા અમૃત કાલ’ માં ભારતને મહાન બનાવવા માટે પોતાને ભારત માતાને સમર્પિત કરો: અમિત શાહે બતાવી ‘તિરંગા યાત્રા’ને લીલી ઝંડી

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા અમદાવાદ ની 144મી જગન્નાથ જી ની રથયાત્રા વિશે ચર્ચા કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો