May 9, 2026
દેશમનોરંજન

સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’ હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોના થી મોત

સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’ હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું મોત થયુ છે. દિવ્યા કેટલાક દિવસ પહેલા જ કોરોના પોઝિટિવ આવી હતી. દિવ્યાને કોવિડ-19 પોઝિટિવ બાદ ગંભીર સ્થિતિમાં મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે કેટલાક દિવસથી વેન્ટિલેટર પર હતા,
દિવ્યાએ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શોમાં ગુલાબોનો રોલ કર્યો હતો. આ શો સિવાય દિવ્યાએ ઉડાન, જીત ગઇ તો પિયા મોરે અને વિષ જેવા કેટલાક શો કર્યા હતા.                         દિવ્યાના મોત પર ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કેટલીક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.

 

Related posts

પ.બંગાળના અનેક રાજ્‍યોમાં ભારે હિંસા વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ

Ahmedabad Samay

નવજોત સિધ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી તાત્કાલીક રાજીનામુ આપ્યુ

Ahmedabad Samay

દેશને હચમચાવીદે તેવી ઘટના,શ્રીનગરમાં હિન્દુ અને શિખ શિક્ષકને સ્કૂલમાં ઘૂસીને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા

Ahmedabad Samay

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

Ahmedabad Samay

બજેટ હાઇલાઇટ

Ahmedabad Samay

ધ કશ્મીર ફાઇલ દ્વારા કશ્મીરી પંડિતો પર ગુજરેલી સત્ય ઘટનાઓ ઉજાગર કરી લોકો સમક્ષ લાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો