February 9, 2025
દેશમનોરંજન

સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’ હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોના થી મોત

સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’ હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું મોત થયુ છે. દિવ્યા કેટલાક દિવસ પહેલા જ કોરોના પોઝિટિવ આવી હતી. દિવ્યાને કોવિડ-19 પોઝિટિવ બાદ ગંભીર સ્થિતિમાં મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે કેટલાક દિવસથી વેન્ટિલેટર પર હતા,
દિવ્યાએ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શોમાં ગુલાબોનો રોલ કર્યો હતો. આ શો સિવાય દિવ્યાએ ઉડાન, જીત ગઇ તો પિયા મોરે અને વિષ જેવા કેટલાક શો કર્યા હતા.                         દિવ્યાના મોત પર ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કેટલીક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.

 

Related posts

સની દેઓલ અને અમીષા પટેલની ‘ગદર 2’ના અત્યારથી જ દર્શકોનો પ્રતિસાદ, થઈ રહ્યા છે એડવાન્સ બુકિંગ

Ahmedabad Samay

ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે કોઈ મહિલા ICC ટૂર્નામેન્ટ જીતી

Ahmedabad Samay

જાણીતા સંસ્કૃત વિદ્વાન પદ્મશ્રી બન્નાજી ગોવિંદાચાર્યનું નિધન

Ahmedabad Samay

યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીરમાં સેનાએ મોટી કાર્યવાહી કરી છે અને ત્રણ આતંકીઓને ઠાર કર્યા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો