February 10, 2025
અપરાધગુજરાત

સામાન્ય બાબતે દુકાનદારે વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કર્યો

અમદાવાદના ગાયકવાડ હવેલીએ સામાન્ય બાબતે દુકાનદારે વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કરી દીધો અને જેમાં ભોગ બનનારને ગંભીર ઇજા પહોંચી છે.ઉલ્લેખનીય છે કે જમાલપુર શાકમાર્કેટ પાસે આવેલ કરિયાણાની દુકાનમાં એક વ્યક્તિ ૧૦ રૂપિયાની પાણીની બોટલ લીધી હતી અને જેને પાણી પીને રુપિયા પછી આપવાની વાત કરી હતી જેથી  કરિયાણાની દુકાનનો માલિક આશીષ ગુપ્તા ઉશ્કેરાઈ ગયો અને છરી વડે હુમલો કરી દીધો હતો.

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૩૨૪,૨૯૪(બી) અને જીપીએ એક્ટ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.  નજીવી બાબતે યુવક ઉપર છરી વડે થયેલા હુમલાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી

Related posts

લવ જેહાદ માટે કડક કાનૂન લાગુ કરવા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ તરફથી અમદાવાદ કલેક્ટર શ્રી દ્વારા સી.એમ. વિજય રૂપાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો આવી સામે

Ahmedabad Samay

અમદાવાદ: જુનિયર કલાર્કની પરીક્ષા શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મોબાઈલ, સ્માર્ટ વોચ, ટેબલેટ, પર્સ પર પ્રતિબંધ!

admin

ગજેન્દ્ર શેખવા ને કરણી સેનામાં અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરાયા

Ahmedabad Samay

કૃષ્ણનગર ખાતે આવેલ જી.ડી સ્કૂલ પાસે પ્રાથના હોસ્પિટલની આજ થી શુભ શરૂઆત

Ahmedabad Samay

જીસીએસ મેડિકલ કોલેજ ખાતે અદ્યતન ઓડિટોરિયમનું ઉદ્દઘાટન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો