
આજ રોજ ઇન્દ્રપુરીમાં મહિલા પ્રમુખ બબીતા જૈન અને રામસિંહ ચૌહાણ ઇન્દ્રપુરી વોર્ડ યુથના વડાએ ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કર્યું હતું જે દરમ્યાન ત્યાંની પ્રજા ભાજપથી ખૂબ નારાજ છે જાણવા મળતા, અમારા કાર્યકર્તા ઓએ જનતા સાથે બેસીને આમ આદમી પાર્ટીની વિચારધારા પ્રવાહ જણાવતા તેઓએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીને જનતાએ તક આપવી પડશે ત્યારે જનતાએ જણાવ્યું હતું કે જો તમે અમારા વોર્ડથી ઉભા રહેશો તો અમે ફૂલોથી સ્વાગત કરીશું અને આપને સમર્થન આપીશું
