બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દિક્ષા સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મોટો મોટો હિન્દૂ સંગઠનો એ ભાગ લીધો હતો અને હિન્દૂ એકતા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી અમોલ ધબડકે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં મોટી સંખ્યમાં હિન્દૂ સનગઠનો અને તેમના કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ત્રિશુલ દીક્ષા સમહરોના મુખ્ય અતિથિ શ્રી જીઓન ગ્રૂપ ઓફ કંપનીના અંકુરભાઇ પટેલ, મુખ્ય પ્રવતા તરીકે શ્રી સોહનસિંહજી સોલનકી તથા સંયોજક જીતુભાઇ સોલંકી અને સહ સયોજક દીનાકરણ ગ્રામીણ હાજર રહ્યા હતા.
