June 23, 2026
ગુજરાત

બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરાયું હતું

બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દિક્ષા સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મોટો મોટો હિન્દૂ સંગઠનો એ ભાગ લીધો હતો અને હિન્દૂ એકતા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી અમોલ ધબડકે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં મોટી સંખ્યમાં હિન્દૂ સનગઠનો અને તેમના કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ત્રિશુલ દીક્ષા સમહરોના મુખ્ય અતિથિ શ્રી જીઓન ગ્રૂપ ઓફ કંપનીના અંકુરભાઇ પટેલ, મુખ્ય પ્રવતા તરીકે શ્રી સોહનસિંહજી સોલનકી તથા સંયોજક જીતુભાઇ સોલંકી અને સહ સયોજક દીનાકરણ ગ્રામીણ હાજર રહ્યા હતા.

Related posts

કાલથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી, ક્યાં વાહન ઉપર સવાર થઈને આવી રહી છે માં દુર્ગા, જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા યુપી સરકારનો આભાર વ્યક્ત કરાયો

Ahmedabad Samay

સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા અને ચાર પુરુષોને કોરોનાની રસી આપવામાં આવી

Ahmedabad Samay

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

Ahmedabad Samay

અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન બિપરજોય તબાહી મચાવવા માટે તૈયાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો