March 23, 2026
ગુજરાત

બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરાયું હતું

બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દિક્ષા સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મોટો મોટો હિન્દૂ સંગઠનો એ ભાગ લીધો હતો અને હિન્દૂ એકતા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી અમોલ ધબડકે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં મોટી સંખ્યમાં હિન્દૂ સનગઠનો અને તેમના કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ત્રિશુલ દીક્ષા સમહરોના મુખ્ય અતિથિ શ્રી જીઓન ગ્રૂપ ઓફ કંપનીના અંકુરભાઇ પટેલ, મુખ્ય પ્રવતા તરીકે શ્રી સોહનસિંહજી સોલનકી તથા સંયોજક જીતુભાઇ સોલંકી અને સહ સયોજક દીનાકરણ ગ્રામીણ હાજર રહ્યા હતા.

Related posts

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી,બુકમાં સંદેશો પણ લખ્યો

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કુમકુમ સ્કૂલ, મણિનગર ના વિદ્યાર્થીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ આપવામાં આવી

Ahmedabad Samay

ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ બન્યું તેજ, જાણો ક્યાં પહોંચું દેશની આ પ્રથમ ટ્રેનનું કામ

Ahmedabad Samay

ભાજપે વિકાસ તો કોંગ્રેસે મોંઘવારી બેકારી ગરીબી વગેરે મુદ્દા આવરી લીધા છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો