February 5, 2026
ગુજરાત

બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરાયું હતું

બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દિક્ષા સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મોટો મોટો હિન્દૂ સંગઠનો એ ભાગ લીધો હતો અને હિન્દૂ એકતા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી અમોલ ધબડકે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં મોટી સંખ્યમાં હિન્દૂ સનગઠનો અને તેમના કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ત્રિશુલ દીક્ષા સમહરોના મુખ્ય અતિથિ શ્રી જીઓન ગ્રૂપ ઓફ કંપનીના અંકુરભાઇ પટેલ, મુખ્ય પ્રવતા તરીકે શ્રી સોહનસિંહજી સોલનકી તથા સંયોજક જીતુભાઇ સોલંકી અને સહ સયોજક દીનાકરણ ગ્રામીણ હાજર રહ્યા હતા.

Related posts

સમાચારોના સર્વે પ્રમાણે ગુજરાતમાં ફરી કમળ ખીલશે,ગુજરાતમાં ફરી મોદી ફેક્ટરને ચાલ્યું

Ahmedabad Samay

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય અને અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચ્યો

Ahmedabad Samay

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં આવતીકાલ અને નવા વર્ષના પ્રથમ દિવસે ઝાકળવર્ષા થશે

Ahmedabad Samay

ubvp દ્વારા પ્રીમિયર લીગ સીઝન-૧, ૦૩ માર્ચે થશે શરૂ

Ahmedabad Samay

શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે,રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે.

Ahmedabad Samay

અસંગઠિત શ્રમિકો માટે આર્શિવાદ રૂપી ત્રણ વર્ષથી બંધ “ અન્નપૂર્ણા યોજના ” શ્રમિકોના વિશાળ હિતમાં શરૂ કરવા કામદાર કર્મચારી કોગ્રેસનાં કો – ઓડીનેટર શ્રી જ્યોર્જ ડાયસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો