June 24, 2026
ગુજરાત

નરોડા વિસ્તારમાં અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.

કચ્છ કડવા પટેલ સમાજના 125 પરિવાર દ્વારા આયોધ્યા રામ મંદિર નિર્માણ માટે અંદાજે 20 લાખથી વધુ નિધિ સમર્પણ.

નરોડા કચ્છી કડવા પાટીદાર વાડીમાં મહંતશ્રી પવનકુમાર દાસજી, ફિલ્મ કલાકારશ્રી ભરતભાઈ ઠક્કર અને વીએચપીના ઉત્તર ગુજરાતના મહામંત્રી શ્રી અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.
આજરોજ નરોડા કચ્છ કડવા પાટીદાર વાડીમાં મહંતશ્રી પાવનકુમાર દાસજીના આશીર્વાદ વચનથી અયોધ્યા રામ મંદિર નિધિ માટે કાર્યક્રમ યોજાયો. જેમાં ફિલ્મ કલાકાર ભરતભાઈ ઠકકર, વીએચપીના મહામંત્રીશ્રી અશોકભાઈ રાવલ અને કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ જયંતીભાઈ વિશેષ ઉપસ્થિત રહયા હતા.

 

Related posts

અખિલ ભારતીય બંજારા મહિલા સેનામાં ગુજરાત રાજ્યના પ્રદેશ ઉપાઅધ્યક્ષ તરીકે કલ્પનાબેન ની નિયુક્તિ

Ahmedabad Samay

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે

Ahmedabad Samay

શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ઇસનપુર પોલીસ દ્વારા સ્થાનિકો માસ્ક વિતરણ કરી અને લોકોને સમજણ અપાઇ હતી

Ahmedabad Samay

ખેડૂતોનું આંદોલન હવે રાજ્યના પાટનગર અમદાવાદ સુધી પહોંચી ગયું

Ahmedabad Samay

રેલવે મંત્રાલયે તેમના સત્તાવાર X એકાઉન્ટ પર વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ)ની કિંમત અને તેનું સંપૂર્ણ મેનુ શેર કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો