May 9, 2026
ગુજરાત

નરોડા વિસ્તારમાં અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.

કચ્છ કડવા પટેલ સમાજના 125 પરિવાર દ્વારા આયોધ્યા રામ મંદિર નિર્માણ માટે અંદાજે 20 લાખથી વધુ નિધિ સમર્પણ.

નરોડા કચ્છી કડવા પાટીદાર વાડીમાં મહંતશ્રી પવનકુમાર દાસજી, ફિલ્મ કલાકારશ્રી ભરતભાઈ ઠક્કર અને વીએચપીના ઉત્તર ગુજરાતના મહામંત્રી શ્રી અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.
આજરોજ નરોડા કચ્છ કડવા પાટીદાર વાડીમાં મહંતશ્રી પાવનકુમાર દાસજીના આશીર્વાદ વચનથી અયોધ્યા રામ મંદિર નિધિ માટે કાર્યક્રમ યોજાયો. જેમાં ફિલ્મ કલાકાર ભરતભાઈ ઠકકર, વીએચપીના મહામંત્રીશ્રી અશોકભાઈ રાવલ અને કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ જયંતીભાઈ વિશેષ ઉપસ્થિત રહયા હતા.

 

Related posts

શિક્ષણના સમર્થ શ્રી મહેશસિંહ કિરીટસિંહ ગોહિલની ઉમદા અને પ્રેરણાદાયી પહેલ

Ahmedabad Samay

રક્ષક જ બન્યા ભક્ષક: પાલક પિતાએ બે માસ સુધી સાવકી પુત્રી પર શારીરિક અડપલા કરી ધમકી આપતા

Ahmedabad Samay

હવામાન વિભાગની આગાહી અનુસાર ભર ઉનાળે માવઠાની શક્યતા છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

બાબરી વિધવંશ મામલો:અડવાણી સહિત તમામ ૩૨ આરોપીઓને ક્લિનચીટ

Ahmedabad Samay

કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર સ્પર્ધા યોજી

Ahmedabad Samay

પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા, પણ ખાયેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા ઓર બઢેગા ઇન્ડિયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો