May 12, 2026
અપરાધગુજરાત

વિરાટનગર વિસ્તારમાં જી.પી.સી.બી. ના રેહમ રાહે ચાલી રહી છે પ્રદુષિત ફેકટરી,પ્રદૂષણ થી પ્રજા ત્રસ્ત

કોર્પોરેશન અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની રહેમ નજર હેઠળ ચાલતી પ્રદુષણ ફેલાવતી ફેક્ટરી યો અરુણ પટેલ નામના માણસ ખુલ્લા પ્લોટ માં વિરાટનગર વિસ્તારમાં સંતોષીનગર પાસે પતરા મારી પ્રદૂષણ ફેલાવતી ૬ થી ૭ ફેક્ટરી એક જ જગ્યાએ બનાવી ફેકટરીના અંદર જીવના જોખમે માણસો રાખી કામ કરાવવામાં આવે છે.


આ જગ્યા પર સ્વાસપણ ન લઈ શકાય તેવી દુર્ગંધ પણ મારે છે, દુર્ગંધ એટલી અસહ્ય અને તીવ્ર હોય છે કે તેની ગંધ આજુ બાજુ ના સોસાયટી સુધી આવતી હોય છે. રહીશો દ્વારા અવારનવાર અરજી આપવા છતા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી, સ્થાનિકો દ્વારા જણાવામાં આવ્યું છે કે જો આ પ્રદૂષિત પતારા સાફ કરાવી પ્રદુષણ બંધ કરાવવામાં નહી આવે તો આગળ ભુખ હડતાલ અને આંદોલન જેવી પરીસ્થીતી ઉભી થસે.

Related posts

અમદાવાદ -150 ટેકનોલોજી સ્ટાર્ટઅપ 24 શૈક્ષણિક સંસ્થાઓને કુલ રૂ. 13 કરોડની ગ્રાન્ટએનાયત કરવામાં આવી

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં આવેલ વેકસીન કેન્દ્ર પર તમામને વેકસીન લેવા વિનંતી કરાઇ

Ahmedabad Samay

જો સુરતમાં કોરોના કેસ વધશે તો તેના જવાબદાર સી.એમ. ભૂપેન્દ્ર પટેલ હશે, સાયકલોથનમાં આશરે ૧૦,૦૦૦ જેટલી ભીડ એકત્રિત કરી

Ahmedabad Samay

બસ…. બહુ થયું હવે!

Ahmedabad Samay

ભગવાન જગન્નાથની રથયાત્રામાં બે મોટી દુર્ઘટના સર્જાઇ

Ahmedabad Samay

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિવેકાનંદજીને ફુલહાર અર્પણ કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો