June 24, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર વોર્ડમાં ભાજપ નેતાઓ નો જનતા દ્વારા ઉગ્ર વિરોધ

અમદાવાદના કુબેરનગર વોર્ડમાં પવન શર્મા અને એમ.એલ.એ. બલરામ થવાણી તેમના વોર્ડમાં ચુનાવ પ્રચાર કરવા નીકળ્યા હતા તે સમયે તેમને ચુનાવ પ્રચાર માંથી ઉભી પૂંછડીએ પ્રચાર છોડીને જવું પડ્યું હતું.


કુબેરનગર ની જનતાએ ભાજપના નેતાઓનો ઉગ્ર વિરોધ કર્યો હતો એમ.એલ.એ બલરામ થવાણી અગાઉ એક યુવતીની મારવાના કિસ્સામાં બદનામ થઇ ચુક્યા હતા જ્યારે પવન શર્મા એ લોકડાઉનમાં કુબેરનગરમાં વસતા પરપ્રાંતિઓ ને વતન પરત મોકલવા માટે લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યાં છતાં વતન પરત ન મોકલવાનો આક્ષેપ કર્યો હતો અને તેના વિરોધમાં તેમની રેલીનો વિરોધ કરી રેલીને નિષ્ફળ બનાવી હતી.

 

Related posts

અમદાવાદ: ક્રિકેટના મેદાન પર 34 વર્ષીય ક્રિકેટરનું મોત, હાર્ટ એટેકથી ગયો જીવ

Ahmedabad Samay

રાજ શેખાવતે સરકારને કરી ઓફર, શેખાવત પેલેસ હોટલ કોવિડ દર્દીઓના ઉપયોગમાં લેવા કરી ઓફર

Ahmedabad Samay

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના, લુખ્ખાતત્વો બન્યા બેફામ

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે 27 કરોડના ખર્ચે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણ થવાની તૈયારી

Ahmedabad Samay

ચોટીલા રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ મહત્વની સુનાવણી, રોપ-વે બનાવવાનો માર્ગ બન્યો મોકળો

Ahmedabad Samay

આનંદનગરમાં ઘરફોડ કરનાર આરોપીની ઝોન -૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો