May 9, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર વોર્ડમાં ભાજપ નેતાઓ નો જનતા દ્વારા ઉગ્ર વિરોધ

અમદાવાદના કુબેરનગર વોર્ડમાં પવન શર્મા અને એમ.એલ.એ. બલરામ થવાણી તેમના વોર્ડમાં ચુનાવ પ્રચાર કરવા નીકળ્યા હતા તે સમયે તેમને ચુનાવ પ્રચાર માંથી ઉભી પૂંછડીએ પ્રચાર છોડીને જવું પડ્યું હતું.


કુબેરનગર ની જનતાએ ભાજપના નેતાઓનો ઉગ્ર વિરોધ કર્યો હતો એમ.એલ.એ બલરામ થવાણી અગાઉ એક યુવતીની મારવાના કિસ્સામાં બદનામ થઇ ચુક્યા હતા જ્યારે પવન શર્મા એ લોકડાઉનમાં કુબેરનગરમાં વસતા પરપ્રાંતિઓ ને વતન પરત મોકલવા માટે લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યાં છતાં વતન પરત ન મોકલવાનો આક્ષેપ કર્યો હતો અને તેના વિરોધમાં તેમની રેલીનો વિરોધ કરી રેલીને નિષ્ફળ બનાવી હતી.

 

Related posts

વટવા ખાતે નારાયણ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞની ભવ્ય કલશ યાત્રા યોજવામાં આવી

Ahmedabad Samay

ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી

Ahmedabad Samay

ભાજપના ઉમેદવારો પોતાના મત વિસ્‍તારમાં શુભેચ્‍છા મુલાકાત શરૂ કરી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહયા છે

Ahmedabad Samay

લુખ્ખાતત્વો થી ભયભીત, સ્થળપરથી લુખ્ખાઓએ પોલીસને ભગાડી,પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી, શું આ રીતે પોલીસ કરશે જનતાની રક્ષા ?

Ahmedabad Samay

હવે ગાંધીના ગુજરાતમાં મળશે દારૂ, ગીફ્ટ સિટીમાં દારુની પરવાનગી આપવામાં આવી

Ahmedabad Samay

પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા જેવા ધાર્મિક સ્થળ માટે ચાર્ટડ ફ્લાઇટ શરૂ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો