March 25, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર વોર્ડમાં ભાજપ નેતાઓ નો જનતા દ્વારા ઉગ્ર વિરોધ

અમદાવાદના કુબેરનગર વોર્ડમાં પવન શર્મા અને એમ.એલ.એ. બલરામ થવાણી તેમના વોર્ડમાં ચુનાવ પ્રચાર કરવા નીકળ્યા હતા તે સમયે તેમને ચુનાવ પ્રચાર માંથી ઉભી પૂંછડીએ પ્રચાર છોડીને જવું પડ્યું હતું.


કુબેરનગર ની જનતાએ ભાજપના નેતાઓનો ઉગ્ર વિરોધ કર્યો હતો એમ.એલ.એ બલરામ થવાણી અગાઉ એક યુવતીની મારવાના કિસ્સામાં બદનામ થઇ ચુક્યા હતા જ્યારે પવન શર્મા એ લોકડાઉનમાં કુબેરનગરમાં વસતા પરપ્રાંતિઓ ને વતન પરત મોકલવા માટે લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યાં છતાં વતન પરત ન મોકલવાનો આક્ષેપ કર્યો હતો અને તેના વિરોધમાં તેમની રેલીનો વિરોધ કરી રેલીને નિષ્ફળ બનાવી હતી.

 

Related posts

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરાયું

Ahmedabad Samay

પટેલ સરકારમાં ૧૨ જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે

Ahmedabad Samay

‘સરકારી સંપત્તિ વેચી રહી છે સરકાર, આ સૌથી મોટું રાષ્ટ્ર વિરોધી કૃત્ય’, મોદી સરકાર પર ભડક્યા મલ્લિકાર્જુન ખડગે

Ahmedabad Samay

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી દ્વારા યુવા બાબતો અને રમત મંત્રાલયના સહયોગ સાથે યુવા એજન્ડાનું અનાવરણ કરાયું

Ahmedabad Samay

ભાજપના નવા મંત્રીઓ એ લીધા શપથ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ વિશ્વના લોકપ્રિય નેતાઓના લીસ્ટમાં સૌથી ઉપર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો