એસ.એમ.એ ૧ નામની ગંભીર બીમારી થી પીડાતા ધૈર્યરાજસિંહને તેના ઈલાજ માટે ૧૬ કરોડના ઇન્જેક્શન ની જરૂરીયાત હોવાના કારણે ગુજરાત ભરમાં લોકો એકત્રિત થઈને જેટલી બની શકે તેટલી મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવામાં અમદાવાદ માં આવેલ મેઘાણીનગર વિસ્તાર માં સાથ સહકાર સેવા ફોંઉન્ડેશનના ઓમ શાહ અને અન્ય સભ્યો દ્વારા ધૈર્યરાજસિંહ માટે ફાળો એકઠો કર્યો હતો

