
ભાવનગર જિલ્લાના મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલના વારસદાર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ કોરોનાની આવી મહામારીમાં આવ્યા પ્રજાની મદદે અને તેમને જણાવ્યું કે કોઈપણ વ્યક્તિને, કોઇપણ સમયે કોઈ વાંધો હોય કોઈ તકલીફ હોય તો મને જાણ કરી શકો છો.મુખ્ય તવે પોઝિટિવ કેસ વાળા દર્દીઓની સારસંભાળ રાખવાની ક્યાંયે બેદરકારીથી દર્દીની મૃત્યુંથાય અને વિશેષ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોઈપણ ભય કે ગભરાયા વગર જે સત્ય હક્કીક્ત છે તે લોકો સુધી પોહચડો,
હું કોઈ રાજકારણ થી ડરતો નથી હું પ્રજા સાથે છું અને પ્રજા સાથે હમેશા રહેવાનો છું.હું ક્ષત્રિય છુ મારો ધર્મ પ્રજા અને દેશની રક્ષા કરવાનો છે અને તે હું કરવા તતપર રહીશ, આખા ભારતના ક્ષત્રિયો એ દેશની રક્ષમાટે બલિદાન આપેલું છે, વધુમાં તેમને જણાવ્યું હતું કે હવે હું શાંતનહી બેસું ગમેતે હોય તેમને ભૂલનો પરિણામ ભૂગતવો પડશે આમ જનતાને ન્યાય અપાવવા હવે હું મેદાનમાં છુ.
