May 7, 2026
ગુજરાત

મહામારીમાં ભાવનગરના યુવરાજ આવ્યા પ્રજાની મદદે.

ભાવનગર જિલ્લાના મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલના વારસદાર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ કોરોનાની આવી મહામારીમાં આવ્યા પ્રજાની મદદે અને તેમને જણાવ્યું કે કોઈપણ વ્યક્તિને, કોઇપણ સમયે કોઈ વાંધો હોય કોઈ તકલીફ હોય તો મને જાણ કરી શકો છો.મુખ્ય તવે પોઝિટિવ કેસ વાળા દર્દીઓની સારસંભાળ રાખવાની ક્યાંયે બેદરકારીથી દર્દીની મૃત્યુંથાય અને વિશેષ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોઈપણ ભય કે ગભરાયા વગર જે સત્ય હક્કીક્ત છે તે લોકો સુધી પોહચડો,

હું કોઈ રાજકારણ થી ડરતો નથી હું પ્રજા સાથે છું અને પ્રજા સાથે હમેશા રહેવાનો છું.હું ક્ષત્રિય છુ મારો ધર્મ પ્રજા અને દેશની રક્ષા કરવાનો છે અને તે હું કરવા તતપર રહીશ, આખા ભારતના ક્ષત્રિયો એ દેશની રક્ષમાટે બલિદાન આપેલું છે, વધુમાં તેમને જણાવ્યું હતું કે હવે હું શાંતનહી બેસું ગમેતે હોય તેમને ભૂલનો પરિણામ ભૂગતવો પડશે આમ જનતાને ન્યાય અપાવવા હવે હું મેદાનમાં છુ.

Related posts

યુવતીની ક્રૂર હત્યા કરનાર સાયકો કીલરનું ગાંધીનગર પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરીંગ કરી ઍન્કાઉન્ટર કર્યુ

Ahmedabad Samay

રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી

Ahmedabad Samay

એર ઇન્ડિયાના વિમાન ક્રેશની ભયાવહ દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલે દેશભરમાં સનસનાટી મચાવી, પ્રાથમિક રિપોર્ટ કરી જાહેર

Ahmedabad Samay

E-FIR થી મોબાઈલ ચોરીનો ગુન્હો શામળાજીમાં નોંધાયો, LCBએ અમદાવાદના યુવકને ચોરીના મોબાઇલ સાથે દબોચી લીધો

Ahmedabad Samay

મંત્રીમંડળની શપથવિધિ આજે થઇ સ્થગિત. હવે આવતીકાલે થશે શપથવિધિ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા બાપુનગરની શ્રીજી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો