દેશઆજ તકના વરિષ્ઠ પત્રકાર રોહિત સરદાના નું દુઃખદ નિધન by Ahmedabad SamayApril 30, 20210 Share2 આજ તકના વરિષ્ઠ ટીવી પત્રકાર રોહિત સરદાનાના મૃત્યુના સમાચાર, મીડિયા જગતમાં શોકનું વાતાવરણ ભગવાન તેમની આત્મા શાંતિ આપે અને પરિવારને આ દુખદ ઘટના સહન કરવા શક્તિ આપે.