
પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ EVM ગણતરી મુજબ નંદીગ્રામમાં મમતા બેનર્જીને 1736 મતોથી હરાવ્યા છે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ નંદીગ્રામમાં પોતાની હાર થવા પર નિવેદન આપતા જણાવ્યું છે કે “નંદિગ્રામ વિશે ચિંતા કરશો નહીં, મેં નંદિગ્રામ માટે સંઘર્ષ કર્યો કારણ કે મેં એક આંદોલન લડ્યું હતું. ઠીક છે.
નંદીગ્રામના લોકોને ગમે તે ચુકાદો આપવા દો, હું તે સ્વીકારું છું. મને વાંધો નથી. અમે 221 થી વધુ બેઠકો જીતી છે અને ભાજપ ચૂંટણી હારી ગઈ છે.”
