February 5, 2026
ગુજરાત

કોરોના કારણે અમદાવાદમાં ત્રણ રથ નિકળશે

અષાઢીબીજે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા ૩ રથ સાથે સાદાઈથી નીકળશે, કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાદાઈ પૂર્વક નીકળશે, રથ ખેંચાય એટલા જ પૂરતા મર્યાદીત સંખ્યામાં ખલાસીઓ જ જોડાશે,ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા  અને ભાઈ બલભદ્રના ત્રણ રથ નગરચર્યાએ નીકળશે.

ભાવિભક્તો એ ઘરબેઠા ટીવી ઉપર જ દર્શન કરવા અપીલ કરાઈ છે , ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં ૧૪૩મી રથયાત્રા માત્ર ૩ રથો સાથે યાત્રા નીકળશે

Related posts

બે સપ્તાહ માં ભારતની હાલત ચિંતા જનક થઇ શકે છે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળશે ભવ્ય શિવ બારાત અને યોજાશે રુદ્ર મહાયજ્ઞ

Ahmedabad Samay

થઇ જાવ સાવધાન, કોરોના કેસ વધતા ટેસ્ટી બુથ ફરી શરૂ કરવા આદેશ અપાયા

Ahmedabad Samay

ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી,ગોધરા’ (ચેપ્‍ટર-૧) ૧ માર્ચે થશે રીલીઝ

Ahmedabad Samay

રાજકોટમાં વધુ એક સ્પાનાં નામે કૂંટણખાનું ચલાવતી મહિલા પકડાઈ: પોલીસે પૂછપરછ આદરી

Ahmedabad Samay

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો