March 23, 2026
ગુજરાત

કોરોના કારણે અમદાવાદમાં ત્રણ રથ નિકળશે

અષાઢીબીજે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા ૩ રથ સાથે સાદાઈથી નીકળશે, કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાદાઈ પૂર્વક નીકળશે, રથ ખેંચાય એટલા જ પૂરતા મર્યાદીત સંખ્યામાં ખલાસીઓ જ જોડાશે,ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા  અને ભાઈ બલભદ્રના ત્રણ રથ નગરચર્યાએ નીકળશે.

ભાવિભક્તો એ ઘરબેઠા ટીવી ઉપર જ દર્શન કરવા અપીલ કરાઈ છે , ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં ૧૪૩મી રથયાત્રા માત્ર ૩ રથો સાથે યાત્રા નીકળશે

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચએ તાંડવ વેબ સિરીઝ સામે કરી લાલઆંખ,સૈફઅલી ખાન નું પૂતળા દહન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમારી સાથે બહુ મોટી રમત રમાઈ :અમે જેમના ઉપર વિશ્વાસ મુક્યો તેમણે ભરોસો તોડ્યો: મહંત દિલીપદાસજી

Ahmedabad Samay

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગ્રીમ ઓર્કેડના પાંચમાં માળે લાગી ભીષણ આગ,એક યુવતીનું મોત

Ahmedabad Samay

અમદાવાદ: જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્ક કરતા પહેલા ચેતજો, ટ્રાફિક પોલીસ બાદ હવે AMC પણ ફટકારશે દંડ

Ahmedabad Samay

ગાંધીનગર ખાતે 15 માર્ચના રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો