June 24, 2026
ગુજરાત

પંચાણું વર્ષ ની ઉંમર ના હેમકુંવર બા કોરોના ને માત આપી

કોરોના ભયાનક બીમારી છે પણ એટલી બધી પણ નથી કે જીવ ગુમાવો પડે જો તમે મન થી હિંમત રાખો પોતાની આંતરિક શક્તિ વધે તેવો ખોરાક લો ઉકાળો પીવો જરૂર મુજબ ડોક્ટર ની મદદ થી નિદાન કરાવે તો કોરોના ને માત આપી જ શકાય છે.
કોરોનાની મહામારી માં ઘણા બધા લોકોએ પોતાના ફેમેલી મેમ્બર્સને ગુમાવ્યા છે ત્યારે વાંકાનેર ના વૃંદાવન વાટીકા માં રહેતા ધર્મેન્દ્રસિંહ તથા જયેંદ્રસિંહ ના દાદી શ્રી હેમકુવરબા રમુભા ઝાલા એ 95 વર્ષ ઉંમરે હિંમત થી કોરોનાને માત આપી ને સાજા થયાં છે તો ખરેખર ઘણા યંગસ્ટર લોકો પણ હિંમત ગુમાવી બેસતા હોઈ છે ત્યાંરે હેમકુવરબા પાસે પ્રેરણા લેવા જેવી છે. અને કોરોના થયા પછી પણ હિંમત સાથે ડોક્ટર ની સલાહ થી સાજા થઈ સકાય છે.

Related posts

મરાઠી સમાજના પંદિરકર મહારાજના નિવાસસ્થાને સમાજ અને પરિવાર સાથે મળી જન્માષ્ટમી ઉજવાઇ

Ahmedabad Samay

હિન્દુહ્રદયસમ્રાટ, શ્રીછત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે

Ahmedabad Samay

આવ્યો ભાઇ આવ્યો જનતાનો તહેવાર આવ્યો, જનતાનો તહેવાર એટલે ઇલેક્શન

Ahmedabad Samay

બાળકના દફતરનું વજન બાળકના વજન કરતા ૧૦મા ભાગનું રાખવાનો આદેશ કરાયો

Ahmedabad Samay

અમદાવાદમાં લુખ્ખા તત્વો બન્યા બેખોફ,ચાલુ ગાડીમાં બંદૂક બતાવતો વધુ એક વીડિયો થયો વાયરલ

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay