March 23, 2026
ગુજરાત

પંચાણું વર્ષ ની ઉંમર ના હેમકુંવર બા કોરોના ને માત આપી

કોરોના ભયાનક બીમારી છે પણ એટલી બધી પણ નથી કે જીવ ગુમાવો પડે જો તમે મન થી હિંમત રાખો પોતાની આંતરિક શક્તિ વધે તેવો ખોરાક લો ઉકાળો પીવો જરૂર મુજબ ડોક્ટર ની મદદ થી નિદાન કરાવે તો કોરોના ને માત આપી જ શકાય છે.
કોરોનાની મહામારી માં ઘણા બધા લોકોએ પોતાના ફેમેલી મેમ્બર્સને ગુમાવ્યા છે ત્યારે વાંકાનેર ના વૃંદાવન વાટીકા માં રહેતા ધર્મેન્દ્રસિંહ તથા જયેંદ્રસિંહ ના દાદી શ્રી હેમકુવરબા રમુભા ઝાલા એ 95 વર્ષ ઉંમરે હિંમત થી કોરોનાને માત આપી ને સાજા થયાં છે તો ખરેખર ઘણા યંગસ્ટર લોકો પણ હિંમત ગુમાવી બેસતા હોઈ છે ત્યાંરે હેમકુવરબા પાસે પ્રેરણા લેવા જેવી છે. અને કોરોના થયા પછી પણ હિંમત સાથે ડોક્ટર ની સલાહ થી સાજા થઈ સકાય છે.

Related posts

હીરાવાડીમાં મિત્રના ઝઘડામાં સમજાવતા જતા લુખ્ખા તત્વોએ તેને પણ લાકડીઓના મારે હોસ્પિટલ ભેગો કરી દીધો

Ahmedabad Samay

ભારત ના પ્રથમ મહિલા જાદુગર મેરીગોલ્ડ મંદાકિની મહેતાજી એ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યુ

Ahmedabad Samay

અમદાવાદ – મકરબા વિસ્તારમાં બિલ્ડીંગની દિવાલ પડતા એક મજૂરનું થયું મોત

Ahmedabad Samay

શ્રી વિક્રમ સિંહ શેખાવતજીનું અકાળે થયું અવસાન

Ahmedabad Samay

દાનપાત્ર સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે ફૂટપાથ રહેતા નિરાધાર પરિવારોને કપડાં આપીને મદદ કરવામાં આવી

Ahmedabad Samay

રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં ગયા નહિ

Ahmedabad Samay