December 16, 2025
ગુજરાત

પંચાણું વર્ષ ની ઉંમર ના હેમકુંવર બા કોરોના ને માત આપી

કોરોના ભયાનક બીમારી છે પણ એટલી બધી પણ નથી કે જીવ ગુમાવો પડે જો તમે મન થી હિંમત રાખો પોતાની આંતરિક શક્તિ વધે તેવો ખોરાક લો ઉકાળો પીવો જરૂર મુજબ ડોક્ટર ની મદદ થી નિદાન કરાવે તો કોરોના ને માત આપી જ શકાય છે.
કોરોનાની મહામારી માં ઘણા બધા લોકોએ પોતાના ફેમેલી મેમ્બર્સને ગુમાવ્યા છે ત્યારે વાંકાનેર ના વૃંદાવન વાટીકા માં રહેતા ધર્મેન્દ્રસિંહ તથા જયેંદ્રસિંહ ના દાદી શ્રી હેમકુવરબા રમુભા ઝાલા એ 95 વર્ષ ઉંમરે હિંમત થી કોરોનાને માત આપી ને સાજા થયાં છે તો ખરેખર ઘણા યંગસ્ટર લોકો પણ હિંમત ગુમાવી બેસતા હોઈ છે ત્યાંરે હેમકુવરબા પાસે પ્રેરણા લેવા જેવી છે. અને કોરોના થયા પછી પણ હિંમત સાથે ડોક્ટર ની સલાહ થી સાજા થઈ સકાય છે.

Related posts

બાયકોટ ચાઈના ને પ્રોત્સાહન આપવા એમ.કે ચશ્માં ઘરની લોભામણી સ્કીમ

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Ahmedabad Samay

સુરત SOG એ અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર “ઘી”નુ વેચાણ થાય તે પહેલા ૯,૦૦૦ કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લીકેટ “ઘી”ની ત્રણ ફેક્ટરી ઝડપી પાડી

Ahmedabad Samay

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળ પાસે એક મકાન ધરાશાયી,

Ahmedabad Samay

અમદાવાદ: રખડતા ઢોરના ત્રાસને ડામવા નવતર પ્રયોગ! 96 હોટસ્પોટ નક્કી કરાયા, AMC બાઉન્સરો રાખશે!

admin

ક્લોરેક્સ સ્કૂલમાં નમાજ અદા કરવાનો વિવાદ વકર્યો

Ahmedabad Samay