June 21, 2026
દેશ

આરએસએસ દેશને હિન્દુ રાષ્ટ્ર પણ બનાવવા માગે છે :SGPC(શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટી)

શિરોમણી ગુરૂદ્રારા પ્રબંધક કમીટીના જનરલ સત્ર દરમિયાન પસાર થયેલ એક ઠરાવ દ્વારા ભારતમાં શીખો અને લઘુમતીઓને દબાવવા માટેની સાજીશોનો સખત વિરોધ કરવામાં આવ્યો છે.

ઠરાવમાં કહેવાયુ છે કે ભારત એક બહુધર્મી, બહુભાષી અને બહુવર્ગી દેશ છે. તેની આઝાદીમાં દરેક ધર્મનું મોટું યોગદાન રહેલ છે. ખાસ કરીને શીખ કોમે ૮૦%થી વધુ બલિદાન આપેલ છે, પરંતુ અફસોસની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આરએસએસ તરફથી દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની સાજીશો હેઠળ બીજા ધર્મોની ધાર્મિક આઝાદીને દબાવવામાં આવી રહી છે.

Related posts

નીતિશ કુમારે રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું

Ahmedabad Samay

ફિલ્મ જગતમાં શોકનો માહોલ,ગાયિકા આશા ભોસલેનું ૯૨ વર્ષની વયે દુખદ નિધન

Ahmedabad Samay

ICC એ ટેસ્ટ રેન્કીંગ જાહેર કરી

Ahmedabad Samay

હત્યાના ગુન્હામાં ઓલિમ્પિક પદક વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમારની ધરપકડ

Ahmedabad Samay

ધીરેન્દ્ર શાસ્ત્રીએ “આઈ લવ મોહમ્મદ” પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “આઈ લવ મોહમ્મદ” ખરાબ નથી, પરંતુ “આઈ લવ મહાદેવ” પણ સ્વીકાર્ય છે.

Ahmedabad Samay

PM મોદીએ ટ્વીટર પર સુશાંતસિંહ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો