May 7, 2026
દેશ

આરએસએસ દેશને હિન્દુ રાષ્ટ્ર પણ બનાવવા માગે છે :SGPC(શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટી)

શિરોમણી ગુરૂદ્રારા પ્રબંધક કમીટીના જનરલ સત્ર દરમિયાન પસાર થયેલ એક ઠરાવ દ્વારા ભારતમાં શીખો અને લઘુમતીઓને દબાવવા માટેની સાજીશોનો સખત વિરોધ કરવામાં આવ્યો છે.

ઠરાવમાં કહેવાયુ છે કે ભારત એક બહુધર્મી, બહુભાષી અને બહુવર્ગી દેશ છે. તેની આઝાદીમાં દરેક ધર્મનું મોટું યોગદાન રહેલ છે. ખાસ કરીને શીખ કોમે ૮૦%થી વધુ બલિદાન આપેલ છે, પરંતુ અફસોસની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આરએસએસ તરફથી દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની સાજીશો હેઠળ બીજા ધર્મોની ધાર્મિક આઝાદીને દબાવવામાં આવી રહી છે.

Related posts

મણિપુરમાં બનેલ ઘટનાની તમામ માહિતી,એક આરોપીની થઇ ધરપકડ,PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટી ઈજા થઈ છે

Ahmedabad Samay

કેન્દ્રની મોદી સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું

Ahmedabad Samay

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સોંપ્યો

Ahmedabad Samay

સારા લોકોની વાર્તાઓ આ મુશ્કેલ સમયમાં આશા અને સકારાત્મકતાની કિરણ તરીકે ઉભરી: રાજકુમાર રાવ

Ahmedabad Samay

નવાદાથી જેડીયૂ ધારાસભ્ય વિભા દેવી શપથ પત્ર વાંચી શક્યા નહિ, શું હવે આવા નેતા ચલાવશે દેશ ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો