January 20, 2025
ગુજરાતરાજકારણ

નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરતા રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પાણીનું નિકાલ કરવાનું કામ હાથધરાયું

સીઝનના પહેલા વરસાદમાં નરોડના અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો હતો.

તેવામાં પ્રજાના પ્રતિનિધિ નરોડાના કાઉન્સિલર શ્રી રાજેન્દ્રસિંહ સોલંકીએ ચાલુ વરસાદમાં પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લઇ ભરાયેલા પાણીના નિકલના કામો કર્યા હતા જેને પગલે અનેક વિસ્તારમાંથી ભરાયેલું પાણી ખાલી થયું હતું અને લોકોને રાહત મળી હતી.

Related posts

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બાલકૃષ્ણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ: ઘાટલોડિયાના 26 વર્ષીય વિદ્યાર્થીનું ટોરોન્ટોમાં ડૂબીને મોત, MBA કરવા માટે ગયો હતો કેનેડા

Ahmedabad Samay

ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ બગડી, બે નેશનલ હાઈવે બંધ, ગ્રામ્ય વિસ્તારના 303 રસ્તાઓ બંધ

Ahmedabad Samay

સુધારી જા ઉત્તર કોરિયા! અમેરિકા અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ કહ્યું- કરી દેશે શાસનનો અંત

Ahmedabad Samay

ઓનલાઇન શિક્ષણ થી વંચિત વિદ્યાર્થીઓ ને કઠવાડા ગામમાં અપાયછે ફ્રી શિક્ષણ

Ahmedabad Samay

અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

admin

એક ટિપ્પણી મૂકો