March 23, 2026
દેશરમતગમત

કોરોના ફ્લાઈંગ શીખને ભરખી ગયો. કોરોનાથી મિલખાસિંહ નું દુઃખદ નિધન

ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય દોડવીર પદ્મશ્રી મિલ્ખા સિંઘ, જેમને ફ્લાઇંગ શીખ પણ કહેવામાં આવે છે, તેઓનું ગઈકાલે (18 જૂન) રાત્રે 11:30 વાગ્યે દુઃખદ નિધન થયું છે. ઓક્સિજન લેવલ ઘટવાના કારણે તેમને 3 જૂને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. 20 મેના રોજ તેઓનો COVID19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. થોડા દિવસો પહેલાજ તેમના પત્નીનું પણ દુઃખદ અવસાન થયું હતું

Related posts

TMC એ પશ્ચિમ બંગાળતો તો જીતિલીઘું પણ, દીદી પોતે હારી ગયા

Ahmedabad Samay

મિસ વર્લ્ડ ૨૦૨૪ની ફિનાલે ૦૯ માર્ચે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે,૨૮ વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન ભારત કરશે

Ahmedabad Samay

ઈશાન કિશનની સતત ત્રણ અડધી સદી, પરંતુ આ આંકડો જોઈને તમારું માથું ચકરાઈ જશે

Ahmedabad Samay

હવે 12થી 18 વર્ષના બાળકોને આપી શકાશે વેક્સિન

Ahmedabad Samay

દેશનો GDP ગ્રોથમાં જબરદસ્ત ઉછાળો, વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) *૮.૨%*ના મજબૂત દરે વધ્યો

Ahmedabad Samay

દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે આ ત્રણ મોટા નેતાઓ માંથી એક છે દાવેદાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો