May 7, 2026
દેશરમતગમત

કોરોના ફ્લાઈંગ શીખને ભરખી ગયો. કોરોનાથી મિલખાસિંહ નું દુઃખદ નિધન

ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય દોડવીર પદ્મશ્રી મિલ્ખા સિંઘ, જેમને ફ્લાઇંગ શીખ પણ કહેવામાં આવે છે, તેઓનું ગઈકાલે (18 જૂન) રાત્રે 11:30 વાગ્યે દુઃખદ નિધન થયું છે. ઓક્સિજન લેવલ ઘટવાના કારણે તેમને 3 જૂને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. 20 મેના રોજ તેઓનો COVID19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. થોડા દિવસો પહેલાજ તેમના પત્નીનું પણ દુઃખદ અવસાન થયું હતું

Related posts

તાપસી ફિલ્મ “રશ્મિ રોકેટ” માટે કરી રહી છે વર્કઆઉટ

Ahmedabad Samay

MI-W Vs RCB-W, Match Preview: આજે મુંબઇ અને બેગ્લોર વચ્ચે મેચ, જાણો બંન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન?

Ahmedabad Samay

સંસદમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે અદાણીના કેસ અને એપસ્ટીન ફાઈલના દબાણ હેઠળ સરકારે ઉતાવળમાં અમેરિકા સાથે સમજૂતી કરી

Ahmedabad Samay

કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂતો વચ્ચે આજે  ૦૫ માં તબક્કાની વાતચીત દરમિયાન પણ કોઇ સમાધાન ન નીકળ્યુ

Ahmedabad Samay

ત્રીજી લહેરને લઇ સારા સમાચાર,જનસંખ્યામાં એન્ટીબોડી પુરતા પ્રમાણમાં છે.

Ahmedabad Samay

IPL 2023: ફરી એકવાર સૂર્યકુમાર યાદવ પહેલા જ બોલ પર આઉટ થયો, સોશિયલ મીડિયા પર આ રીતે ઉડાવી મજાક

admin

એક ટિપ્પણી મૂકો