February 6, 2026
દેશરમતગમત

કોરોના ફ્લાઈંગ શીખને ભરખી ગયો. કોરોનાથી મિલખાસિંહ નું દુઃખદ નિધન

ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય દોડવીર પદ્મશ્રી મિલ્ખા સિંઘ, જેમને ફ્લાઇંગ શીખ પણ કહેવામાં આવે છે, તેઓનું ગઈકાલે (18 જૂન) રાત્રે 11:30 વાગ્યે દુઃખદ નિધન થયું છે. ઓક્સિજન લેવલ ઘટવાના કારણે તેમને 3 જૂને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. 20 મેના રોજ તેઓનો COVID19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. થોડા દિવસો પહેલાજ તેમના પત્નીનું પણ દુઃખદ અવસાન થયું હતું

Related posts

CRPF આસિસ્ટન્ટ કમાન્ડર પૂનમ ગુપ્તાના 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનના મધર ટેરેસા ક્રાઉન કોમ્પ્લેક્સમાં થશે લગ્ન,

Ahmedabad Samay

આજે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન

Ahmedabad Samay

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું, ભક્તોમાં ખુશીનો માહોલ 

Ahmedabad Samay

હોશંગાબાદમાં ઈટારસી અને હરદા વચ્ચે ટાવર વેગન ટ્રેન બંધ પડતા ધક્કો મારી સાઈડમાં કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો