February 10, 2025
ગુજરાતરાજકારણ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે ત્રણ ઓવરબ્રિજ નું ઉદ્ઘાટન કરાયું

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં સરખેજ – ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે ર .80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ ( ૧ ) વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ ( ૨ ) ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને ( ૩ ) છત્રાલ – પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા , મેયર શ્રી કિરીટ પરમાર , સાંસદશ્રી નરહરી અમીન , સહિત ધારાસભ્યશ્રીઓ , SGVP ના સંતશ્રીઓ સહિત ભાજપા ગુજરાત પ્રદેશના હોદ્દેદારો , મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .

Related posts

કુતીયાણા વિસ્તારમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ચાંદખેડા, અમદાવાદ ખાતે મફત આંખની તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

નવા વાડજ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ટેરર ફંડિંગ, દેશ વિરોધી પ્રવૃત્તિઓની તપાસ કરતી NIAનું પોલીસ સ્ટેશન અહીં સ્થપાશે, ગૃહ વિભાગનો મહત્ત્વનો નિર્ણય

Ahmedabad Samay

ગુજરાતના માથે ૩,૨૦,૮૧૨ કરોડનો કરજો, કરજો કરી આતો કેવો વિકાસ ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો