January 20, 2025
ગુજરાતરાજકારણ

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા વટવા માં વૃક્ષારોપણ કરાયું

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા ગત પર્યાવરણ દિવસ થી પર્યાવરણ સંરક્ષણ અભિયાન નું શુભારંભ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ 10000 છોડ લગાવાના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ સંરક્ષણ અભિયાન ના વડા નીરજ શુક્લા એ જણાવ્યું કે વટવા માં આવતા એક મહિના માં 5000 છોડ વાવીશું અને પ્રદુષણ માં હરણફાળ ઘટાડો થાય એવા ઉદેશ્ય થી વૃક્ષારોપણ કરવામાં આવશે. વટવા ઔદ્યોગિક ઝોન હોવાના કારણે પ્રદુષણ સતત વધતું રહે છે અને આ પ્રયાસ સફળ થશે તો એક ઘર એક વૃક્ષ નું આયોજન કરવામાં આવશે.

Related posts

જીમ લોન્જ હવે સાઉથ બોપલમાં, જીમ લોનજની ૧૪મી બ્રાન્ચ થઇ લોન્ચ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવી

Ahmedabad Samay

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પોતાની ઓફીસ બહાર લગાવ્યો “આઈડિયા બોક્સ”

Ahmedabad Samay

મધ્યપ્રદેશ સરકારે કોરોનાને કારણે લગાવેલ તમામ પ્રતિબંધ હટાવ્યા, ગુજરાતમાં પણ માર્ચમાં કોરોના પ્રતિબંધોમાંથી રાહત મળી શકે છે

Ahmedabad Samay

આગામી કલાકોમાં રાજ્યમાં અમદાવાદ, વડોદરા સહિતના 28 જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જાણો ૩૧ તારીખ સુધી ક્યાં ક્યાં થશે અતિભારે વરસાદ

Ahmedabad Samay

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો