November 14, 2025
ગુજરાતરાજકારણ

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા વટવા માં વૃક્ષારોપણ કરાયું

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા ગત પર્યાવરણ દિવસ થી પર્યાવરણ સંરક્ષણ અભિયાન નું શુભારંભ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ 10000 છોડ લગાવાના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ સંરક્ષણ અભિયાન ના વડા નીરજ શુક્લા એ જણાવ્યું કે વટવા માં આવતા એક મહિના માં 5000 છોડ વાવીશું અને પ્રદુષણ માં હરણફાળ ઘટાડો થાય એવા ઉદેશ્ય થી વૃક્ષારોપણ કરવામાં આવશે. વટવા ઔદ્યોગિક ઝોન હોવાના કારણે પ્રદુષણ સતત વધતું રહે છે અને આ પ્રયાસ સફળ થશે તો એક ઘર એક વૃક્ષ નું આયોજન કરવામાં આવશે.

Related posts

ખાનગી લેબોરેટરીમાં હવે ૨૫૦૦રૂ.માં થશે કોરોના ટેસ્ટ

Ahmedabad Samay

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ ૭,૨૫૭ ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લાની સીનિયર સીટીઝન બહેનો માટે રમત સપર્ધાઓમાં ભાગ લેવાની તક

Ahmedabad Samay

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી એકમાત્ર નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

સુરત – અકસ્માતના કારણે યુવકનો ગયો જીવ, રોજદારી માટે વતન છોડી શહેર આવ્યો હતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો