March 27, 2026
ગુજરાતરાજકારણ

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા વટવા માં વૃક્ષારોપણ કરાયું

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા ગત પર્યાવરણ દિવસ થી પર્યાવરણ સંરક્ષણ અભિયાન નું શુભારંભ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ 10000 છોડ લગાવાના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ સંરક્ષણ અભિયાન ના વડા નીરજ શુક્લા એ જણાવ્યું કે વટવા માં આવતા એક મહિના માં 5000 છોડ વાવીશું અને પ્રદુષણ માં હરણફાળ ઘટાડો થાય એવા ઉદેશ્ય થી વૃક્ષારોપણ કરવામાં આવશે. વટવા ઔદ્યોગિક ઝોન હોવાના કારણે પ્રદુષણ સતત વધતું રહે છે અને આ પ્રયાસ સફળ થશે તો એક ઘર એક વૃક્ષ નું આયોજન કરવામાં આવશે.

Related posts

સી.એમ. ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની કોબાની  હાઇસ્કુલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

Ahmedabad Samay

નવરાત્રી દરમિયાન જાહેરમાં નહિ યોજી શકાય ગરબા

Ahmedabad Samay

મહાભિયાન હાથ ધરાયુ, રાજ્ય સરકારે માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું.

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના નો ભયંકર રૂપ આવ્યો સામે

Ahmedabad Samay

સ્‍પ્રે ફેંકવું અને સંસદની બહાર અને અંદર સૂત્રોચ્‍ચાર કરવો એ સુરક્ષાની મોટી ખામી માનવામાં આવે છે

Ahmedabad Samay

૦૫ મેં એ ધૈર્યરાજસિંહને લાગી જશે ઇન્જેક્શન, લોકોની મેહનત અને પ્રાથના કામ લાગી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો