April 16, 2026
ગુજરાતધર્મ

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જે રથયાત્રાને લઈને પૂરજોસ તૈયારી પોલીસ વિભાગ તેમજ મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ રથયાત્રામાં ઉમટનાર ભાવી ભક્તોને માટે પણ પ્રસાદીને લઈને પૂરજોશ તૈયારીઓ શરૂ કરી દેવાય છે.રથયાત્રા પૂર્વે મંદિરે ભાવિભક્તો વિવિધ કાર્યક્રમોમાં પણ ભાગ લઇ રહ્યા છે. સરસપુર ખાતે વિવિધ પોળમાં રસોડા શરુ કરીને કામગીરી શરૂ કરાઈ છે.

 

Related posts

વડોદરા: ગ્રાહક ફોરમનો સૌથી મોટો નિર્ણય, કહ્યું- મેડિકલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી…

Ahmedabad Samay

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી

Ahmedabad Samay

નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

Ahmedabad Samay

જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીના ફરજ નિષ્ઠા અંગે સીપી અને ગૃહ મંત્રાલય પણ ખુશ

Ahmedabad Samay

મૃત્યુ પછી ન કરો એમની આ વસ્તુઓનો ઉપયોગ, બની જશો પાપના ભાગીદાર

Ahmedabad Samay

Horoscope Today:કેવો રહેશે તમારા માટે મહિનાનો પહેલો દિવસ, જાણો રાશિ પ્રમાણે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો