March 25, 2025
ગુજરાતધર્મ

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જે રથયાત્રાને લઈને પૂરજોસ તૈયારી પોલીસ વિભાગ તેમજ મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ રથયાત્રામાં ઉમટનાર ભાવી ભક્તોને માટે પણ પ્રસાદીને લઈને પૂરજોશ તૈયારીઓ શરૂ કરી દેવાય છે.રથયાત્રા પૂર્વે મંદિરે ભાવિભક્તો વિવિધ કાર્યક્રમોમાં પણ ભાગ લઇ રહ્યા છે. સરસપુર ખાતે વિવિધ પોળમાં રસોડા શરુ કરીને કામગીરી શરૂ કરાઈ છે.

 

Related posts

શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે.

Ahmedabad Samay

પટેલ સરકારમાં ૧૨ જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલ બાદ હબે સી.એન.જી ના ભાવ વધારાની થઇ બ્રેક ફેલ

Ahmedabad Samay

જયપુરના ફુલેરામાં વણઝારા સમાજ અને દુકાનદારો ની વચ્ચે ચાલી રહેલ સમસ્યાનો આવ્યો અંત

Ahmedabad Samay

અલગ-અલગ દિવસે આ વસ્તુઓ ભેળવીને લોટ બાંધવાથી મજબૂત બને છે આ ગ્રહો, ક્યારેય કોઈ સંકટ નથી આવતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો