February 8, 2025
ગુજરાત

ગજેન્દ્ર શેખવા ને કરણી સેનામાં અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરાયા

આજ રોજ કરણી સેના દ્વારા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવ્યા છે જે અંતર્ગત ગજેન્દ્ર શેખવા  ને અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે *શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતજી દ્વારા આજ રોજ મને સોરાષ્ટ્ર દક્ષિણ ઝોન પ્રવક્તા તરીકે ની જવાબદારી સોંપવામાં આવેલ છે જેમાં બોટાદ/સુરેન્દ્રનગર/ભાવનગર/અમરેલી,જિલ્લા ના પ્રવક્તા તરીકે ની મને જવાબદારી શોપવામાં આવેલ છે*

*જે પુરી નિષ્ઠા પૂર્વક નિભાવીશ.સર્વે સમાજ ને એક તાત્તણે જોડવા માટે સમાજ ની એકતા બની રહે એવા પ્રયાસ કરીશ,*

*સમાજ ના પ્રશ્નો ને સત્ય ની વાચા આપવા માટે કટિબદ્ધ છું હંમેશા સમાજ નો ઋણી છું કરણી સેના નો ઋણી છું*

*ગજેન્દ્ર શેખવા બાબરા.ડી.અમરેલી*

*કોલિંગ-મો.96622 75401*
*વોટ્સએપ ઓન્લી-96 242424 99*

Related posts

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે.વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો

Ahmedabad Samay

બંગાળમાં ઇલેક્શન બાદ ફાટી નીકળેલ હિસ્સા પર અખિલ વિશ્વ હિન્દુ એકતા મચે કરી લાલઆંખ,રાષ્ટ્રપતિ શાસન ની કરી માંગ

Ahmedabad Samay

પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા માટે બોર્ડ દ્વારા ૦૬ માર્ચ ૨૦૨૨ તારીખ જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

Ahmedabad Samay

“સફરે વિરાસત”  દ્વારા  એ.એસ.ઇ. કેમ્પસ ખાતે વારસાગત મૂલ્યો અને ઇતિહાસ અંગે સફળ વર્કશોપ અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું

Ahmedabad Samay

સાંસદ શ્રી નારાયણભાઇ કાછડિયાએ કવિ કલાપીના સંગ્રહાલયની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો