May 12, 2026
ગુજરાત

ગજેન્દ્ર શેખવા ને કરણી સેનામાં અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરાયા

આજ રોજ કરણી સેના દ્વારા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવ્યા છે જે અંતર્ગત ગજેન્દ્ર શેખવા  ને અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે *શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતજી દ્વારા આજ રોજ મને સોરાષ્ટ્ર દક્ષિણ ઝોન પ્રવક્તા તરીકે ની જવાબદારી સોંપવામાં આવેલ છે જેમાં બોટાદ/સુરેન્દ્રનગર/ભાવનગર/અમરેલી,જિલ્લા ના પ્રવક્તા તરીકે ની મને જવાબદારી શોપવામાં આવેલ છે*

*જે પુરી નિષ્ઠા પૂર્વક નિભાવીશ.સર્વે સમાજ ને એક તાત્તણે જોડવા માટે સમાજ ની એકતા બની રહે એવા પ્રયાસ કરીશ,*

*સમાજ ના પ્રશ્નો ને સત્ય ની વાચા આપવા માટે કટિબદ્ધ છું હંમેશા સમાજ નો ઋણી છું કરણી સેના નો ઋણી છું*

*ગજેન્દ્ર શેખવા બાબરા.ડી.અમરેલી*

*કોલિંગ-મો.96622 75401*
*વોટ્સએપ ઓન્લી-96 242424 99*

Related posts

 09 ઓક્ટોબરે “376 D ” એક નવી યુગની કમર્શિયલ ફિલ્મ રિલીઝ થવાની છે, જેમાં ગુજરાતી થિયેટર કલાકારો પણ જોવા મળશે

Ahmedabad Samay

જન સંધર્ષ વિરાટ પાર્ટી દ્વારા રેખા પાંડેની પસંદગી

Ahmedabad Samay

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

Ahmedabad Samay

ગુરુવારથી દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઇ જશે

Ahmedabad Samay

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

અમદાવાદ – આરટીઈ કરી સ્કૂલો પાસેથી ખંડણી માગવાના મામલે આશિષ કણજારીયા વિરુદ્ધ ફરિયાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો