November 14, 2025
ગુજરાત

છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત ગામડાઓમાં અનાજ અને મેડીકલ કીટ મોકલાવી

મહારાષ્ટ્રમાં હાલ પુરના કારણે એટલી દયનિય પરિસ્થિતિ છે કે જેનો આપણે અંદાજો નથી લગાવી શકતા, મહારાષ્ટ્રના અનેક ગામડાયો પાણીમાં ડૂબેલા છે અનેક ગામો સમ્પર્ક વિહોણા થઇ ગયા છે, અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે,ગામડાઓમાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણે થી લોકો બની શકે તેટલી મદદ કરી રહ્યા છે તેલ, પાણીમાં ઘર ડૂબેલા હોવાથી લોકોને ભારે નુકસાન પણ થયો છે

તેવામાં અમદાવાદમાં આવેલ છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રના કોલ્હાપુર, મહાડ, સાતારા, સાંગલી જેવાગામડાઓમાં તેલ,લોટ,ઘઉં, ચોખા અને જરૂરિયાત દવાઓની કિટ બનાવી મોકલવામાં આવી હતી.

 

અમોલ ધબડગે
(રાષ્ટ્રીય અધ્યક્ષ)

છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલ ધબડગેએ આ દુઃખની ઘણીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે જાન હાની અને નુકશાન થયું છે જેનું અત્યંત દુઃખ છે, આ સમય દેશે એક જૂઠ થઇને મહારાષ્ટ્રમાં આવેલી પ્રાકૃતિક આપદામાં સાથ આપવાનો સમય છે અમારા દ્વારા બની શકે તેટલી મદદ કરવામાં આવી છે અને જેટલી બનશે તેટલી મદદ કરવામાં આવશે હાલ અમદાવાદ માંથી જેટલું બની શકે તેટલું એકત્રિત કરી મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યું છે જો હજુ જરૂરિયાત હશે તો તેમની જરૂરીયાત પૂર્ણ કરવામાં આવશે.

New up 01

Related posts

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુક્તિધામમાં ફ્રી જલ સેવા શરૂ કરાઇ

Ahmedabad Samay

ખંભાત નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ પડ્યું,સત્તાપક્ષના 22 સભ્યમાંથી ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરે રાજીનામાં આપતાં ખળભળાટ. 

Ahmedabad Samay

અમરેલીની 108 ટીમે સગર્ભા માતા-બાળકની જીંદગી બચાવી અમરેલી 108 ની ટીમને સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

admin

દર્શકો વિના મેચ રમવાના નિર્ણયના કારણે ટિકિટોનું રિફંડ કરવાનું ચાલુ કરાયું

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે આમ જનતા સાથે મનાવી ઉત્તરાયણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો