May 12, 2026
ગુજરાત

છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત ગામડાઓમાં અનાજ અને મેડીકલ કીટ મોકલાવી

મહારાષ્ટ્રમાં હાલ પુરના કારણે એટલી દયનિય પરિસ્થિતિ છે કે જેનો આપણે અંદાજો નથી લગાવી શકતા, મહારાષ્ટ્રના અનેક ગામડાયો પાણીમાં ડૂબેલા છે અનેક ગામો સમ્પર્ક વિહોણા થઇ ગયા છે, અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે,ગામડાઓમાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણે થી લોકો બની શકે તેટલી મદદ કરી રહ્યા છે તેલ, પાણીમાં ઘર ડૂબેલા હોવાથી લોકોને ભારે નુકસાન પણ થયો છે

તેવામાં અમદાવાદમાં આવેલ છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રના કોલ્હાપુર, મહાડ, સાતારા, સાંગલી જેવાગામડાઓમાં તેલ,લોટ,ઘઉં, ચોખા અને જરૂરિયાત દવાઓની કિટ બનાવી મોકલવામાં આવી હતી.

 

અમોલ ધબડગે
(રાષ્ટ્રીય અધ્યક્ષ)

છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલ ધબડગેએ આ દુઃખની ઘણીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે જાન હાની અને નુકશાન થયું છે જેનું અત્યંત દુઃખ છે, આ સમય દેશે એક જૂઠ થઇને મહારાષ્ટ્રમાં આવેલી પ્રાકૃતિક આપદામાં સાથ આપવાનો સમય છે અમારા દ્વારા બની શકે તેટલી મદદ કરવામાં આવી છે અને જેટલી બનશે તેટલી મદદ કરવામાં આવશે હાલ અમદાવાદ માંથી જેટલું બની શકે તેટલું એકત્રિત કરી મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યું છે જો હજુ જરૂરિયાત હશે તો તેમની જરૂરીયાત પૂર્ણ કરવામાં આવશે.

New up 01

Related posts

આઇ શ્રી તુળજાભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જનજાતિ વિકાસ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

AAP ના ઉમેદવારોએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

Ahmedabad Samay

બાળ રિમાન્ડ ગૃહમાંથી છૂટયા બાદ કિશોરી પર દુષકર્મ ગુજાર્યું

Ahmedabad Samay

લોકડાઉન ૫ માં ઘણી બધી છુટછાટ

Ahmedabad Samay

૧૫ થી ૧૬ જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.   વરસાદી સિસ્ટમ સક્રિય થતા ૧૭ થી ૨૫ જૂલાઈ ભારે વરસાદ રહેશે

Ahmedabad Samay

સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો