અંદાજીત ૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું છે મંદિર ખુલતા શ્રીનગરના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, મંદિર ખુલતા મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલે ...
આજે કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. શ્રીનગરની સડકો પર આ પર્વ પર હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી હતી અને કાશ્મીરી પંડિતોએ શોભાયાત્રાનું આયોજન કર્યું...
અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર બોંબ ધડાકો કરી અમેરિકા સહિત સમગ્ર વિશ્વને હચમચાવી નાખનર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ‘બુરા દિવસો’ શરૂ થઇ ગયા છે. કાબુલ એરપોર્ટ...
વડાપ્રધાન મોદી સોમવારે e-RUPI લોન્ચ કરશે. આ e-RUPI એ પર્સન અને પર્પઝ સ્પેસિફિક ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ મારફતે તેનું લોન્ચિંગ કરીશે....
નોકરીની શોધમાં હોય તેવા ઉમેદવારો માટે એક મોટી તક આવી છે. હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડએ ઘણી જગ્યાઓ માટેની ભરતી બહાર પાડી છે. આ ખાલી...
ભારતીય સુરક્ષા દળોએ પુલવામાના ડાચી ગામમાં અથડામણ દરમિયાન પુલવામાના મુખ્ય આરોપી અને પાકિસ્તાની નાગરીક તથા જૈશ-એ-મહમદના પ્રમુખ મસુદ અઝહરના નજીકના સંબંધી લંબુ ઉર્ફે અદનાન સહિત...
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનનું ભયાનક દ્રશ્ય સામે આવ્યું છે. અહીં ભૂસ્ખલન બાદ આખો પહાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જ તૂટી પડ્યો હતો. સેંકડો...
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સ્વાસ્થ્ય મંત્રી તરીકે કારભાર સંભાળતા જ કેટલાંક નવા ફેરફારો કરવાનું શરૂ કરી દીધું છે. એ પૈકીનો એક આવકારદાયક ફેરફાર એટલે ‘આઇડિયા...