નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં એવા ત્રણ બિલ રજૂ કર્યા છે, જે ઘણા કાયદાઓની નવી વ્યાખ્યા નક્કી કરશે. ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય ન્યાય સંહિતા બિલ,...
કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ કોંગ્રેસ વતી ગૌરવ ગોગોઈએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી છે. ચર્ચાની શરૂઆતમાં તેમણે અલગ-અલગ મુદ્દાઓ અંગે કેન્દ્રની મોદી સરકાર...
વર્ષો પછી, જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરના લાલ ચોક ખાતે મોહરમનું જુલૂસ નીકળ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીર પ્રશાસને લગભગ...
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભયાનક ભૂસ્ખલન થયું છે. અહેવાલ છે કે રાયગઢ જિલ્લાના ખાલાપુરના ઇરશાલવાડી ગામમાં એક મોટું ભૂસ્ખલન થયું છે. NDRFની ચાર ટીમો ઘટનાસ્થળે હાજર...
આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલી સતીશ ધવન સ્પેશ પરથી ચંદ્રયાન-૩ને બપોરે ૨.૩૫ મિનિટે લોન્ચ કરવામાં આવ્યું. દેશના ત્રીજા ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-૩’નું આજે બપોરે ૨.૩૫ કલાકે શ્રી...