અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કિસન કાપડની થેલીમાં દેશી હાથ બનાવટના જીવતા બોમ્બનો જથ્થો લઈ દાણીલીમડા તરફના રિવરફ્રન્ટની ફૂટપાથ ઉપર ચાલતો સરદાર બ્રિજ...
મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત...
રાહુલ ગાંધીજી દ્વારા નિર્દેશિત અને આપણા રાષ્ટ્રીય માર્ગદર્શન હેઠળ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી અને બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસના વડા જયમન શર્મા દ્વારા આજે આ...
આજે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત NMMS પરીક્ષાનું પરિણામ જાહેર થયું. અનેક શિક્ષકોએ પોતાની શાળામાં મેરીટ માં આવેલ વિદ્યાર્થીઓની માહિતી જણાવતાં મેસેજ ઉત્સાહથી કર્યા....
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભક્તોમાં રથયાત્રાને લઈને ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે.તેની સાથે જ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તો...
આ સપ્તાહમાં 2021ના વર્ષનું પહેલુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જોકે, આ વાવાઝોડું ગુજરાતમાં જ ત્રાટકવાનું છે. ગુજરાતમાં 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની...
શહેરમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેને કારણે બેડ પણ ખાલી થઈ રહ્યા છે. સરકારી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બધી જ હોસ્પિટલોમાં...