June 21, 2026

કેટેગરી: ગુજરાત

ગુજરાત

સંત કબીર સેન્ટર પરથી કોરોનાને માત આપી દર્દી સાજો થતા ફુલહારથી સન્માન કરી ઘરે રવાના કર્યા

Ahmedabad Samay
ઉત્તર ભારત વિકાસ પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહ જી, સરસપુર – રખિયાલ વોર્ડ નાં મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી દિનેશ સિંહ કુશવાહ જી દ્વારા...
ગુજરાત

છૂટ છાટ સાથે મીની લોકડાઉન લંબાય તેવી શક્યતા, સાંજે નિર્ણય લેવાશે

Ahmedabad Samay
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આમ છતા હજુ કોરોના શાંત થયો નથી. આ સંજોગોમાં મીની લોકડાઉન ચાલુ રાખવુ કે છૂટ આપવી...
ગુજરાત

પંચાણું વર્ષ ની ઉંમર ના હેમકુંવર બા કોરોના ને માત આપી

Ahmedabad Samay
કોરોના ભયાનક બીમારી છે પણ એટલી બધી પણ નથી કે જીવ ગુમાવો પડે જો તમે મન થી હિંમત રાખો પોતાની આંતરિક શક્તિ વધે તેવો ખોરાક...
ગુજરાત

જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay
હાલ કોરોના કાળમાં લોકડાઉનના કારણે ખાસા બધા લોકોની જિંદગી પર મોટી અસર પડી છે કેટલાક લોકોના વેપાર બંધ થઇ ગયા કેટલાય લોકોએ નોકરી ગુમાવી જેના...
ગુજરાત

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay
આજ રોજ વીર શિરોમણી વીર યોધ્ધા એવા મહારાણા પ્રતાપની જન્મજ્યંતી નિમિતે અમદાવાદના શાહીબાગ અંડરબ્રિજ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની દર વર્ષની જેમ રાજપૂત સમાજના આગેવાન...
ગુજરાત

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay
આજ રોજ વીર શિરોમણી વીર યોધ્ધા એવા મહારાણા પરતાપજીની જન્મ જ્યંતી છે, મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી નિમિતે અમદાવાદના શાહીબાગ અંદરબ્રિજ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની...
ગુજરાત

રાહતભર્યા સમાચાર, ઓક્સિજનની જરૂર ઓછી પડશે, કોરોનાની નવી દવાને મનજુરી

Ahmedabad Samay
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયા એટલે કે ડીસીજીઆઈએ કોરોનાના ઈલાજ માટે એક દવાના ઈમરજન્સી ઉપયોગને મંજુરી આપી છે. આ દવા ડીઆરડીઓના ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુકલીયર મેડીસીન...
ગુજરાત

રેલવે કોન્સ્ટેબલ સમય સુચકતા પતિ પત્ની બંનેના જીવ બચાવ્યા

Ahmedabad Samay
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી દંપતી ખોટી ટ્રેનમાં બેસી ગયુ હતું અને ત્યાંથી બહાર નીકળવાની ઉતાવળમાં મહિલા નીચે પડી ગઈ હતી. પતિએ તેની મદદ કરવાનો પ્રયાસ...
ગુજરાત

રાજ્યમાં ૦૯ આઇ.એ.એસ. ની બદલી

Ahmedabad Samay
રાજ્યના નવ આઇએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર નીકળ્યા છે. જેમાં આ પ્રમાણે બદલી કરવામાં આવી છે. સાબરકાંઠા કલેક્ટર તરીકે એચ. કે. કોયાની નિમણુંક એ. એસ. શર્માની...
ગુજરાત

ત્રીજી લહેરમાં બાળકો પર ખતરાની વાતથી સુપ્રીમ કોર્ટ પણ ચિંતામાં

Ahmedabad Samay
દેશમાં  લોકોના મનમાં હવે આ સવાલ ઉઠી રહ્યા છે કે ત્રીજી લહેર ક્યારે આવશે અને તેનાથી સૌથી વધારે કયા સમૂહને પ્રભાવિત થવાની આશંકા છે. બીજી...