આજ રોજ વીર શિરોમણી વીર યોધ્ધા એવા મહારાણા પ્રતાપની જન્મજ્યંતી નિમિતે અમદાવાદના શાહીબાગ અંડરબ્રિજ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની દર વર્ષની જેમ રાજપૂત સમાજના આગેવાન...
આજ રોજ વીર શિરોમણી વીર યોધ્ધા એવા મહારાણા પરતાપજીની જન્મ જ્યંતી છે, મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી નિમિતે અમદાવાદના શાહીબાગ અંદરબ્રિજ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની...
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયા એટલે કે ડીસીજીઆઈએ કોરોનાના ઈલાજ માટે એક દવાના ઈમરજન્સી ઉપયોગને મંજુરી આપી છે. આ દવા ડીઆરડીઓના ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુકલીયર મેડીસીન...
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી દંપતી ખોટી ટ્રેનમાં બેસી ગયુ હતું અને ત્યાંથી બહાર નીકળવાની ઉતાવળમાં મહિલા નીચે પડી ગઈ હતી. પતિએ તેની મદદ કરવાનો પ્રયાસ...
રાજ્યના નવ આઇએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર નીકળ્યા છે. જેમાં આ પ્રમાણે બદલી કરવામાં આવી છે. સાબરકાંઠા કલેક્ટર તરીકે એચ. કે. કોયાની નિમણુંક એ. એસ. શર્માની...