June 20, 2026

કેટેગરી: ગુજરાત

ગુજરાત

વિસનગરના કમાણા ગામના રાજપૂત યુવા સંગઠન દ્વારા ૧,૦૦,૦૦૧ નો દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay
એસ.એમ.એ ૧ નામની ગંભીર બીમારી થી પીડાતા ધૈર્યરાજસિંહને  તેના ઈલાજ માટે ૧૬ કરોડના ઇન્જેક્શન ની જરૂરીયાત હોવાના કારણે ગુજરાત ભરમાં લોકો એકત્રિત થઈને જેટલી બની...
ગુજરાત

કોરોના કેસ વધતા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો, કાલથી બસ સેવા બંધ

Ahmedabad Samay
શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે આજે કેસની સંખ્યા અમદાવાદમાં ૨૫૦ ને પાર થઈ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યું છે ગુરુવાર...
ગુજરાત

કોરોના ની ગુજરાતમાં ચિંતા જનક ત્રીજી લહેર, નવા ૧૪ કન્ટેઇનમેન્ટ જાહેર

Ahmedabad Samay
ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. 80 દિવસ બાદ ગુજરાતમાં ફરી એક વખત કોરોનાના કેસ 900ને પાર પહોંચી ગયા છે. તો 3...
ગુજરાત

દર્શકો વિના મેચ રમવાના નિર્ણયના કારણે ટિકિટોનું રિફંડ કરવાનું ચાલુ કરાયું

Ahmedabad Samay
કોરોના કેસ વધતા મેચ દર્શકો વિના રમાવાની હોવાથી દર્શકો દ્વારા બુક કરવામાં આવેલી ટિકિટોને રિફંડ પરત કરવાનું નિર્ણય કરવામાં આવ્યું હતું ઓનલાઇન બૂક કરવામાં આવેલી...
ગુજરાત

કર્ણાવતી સેવા સમિતિ દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી  કરવા મુદ્દે મેયર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay
અમદાવાડ નું  નામ કર્ણાવતી કરવા લોકોમાં અને સંગઠનો માં માંગણી વધી છે, આ માંગને લઈને નવય નિયુક્ત મેંયર શ્રી કિરીટ પરમારને કર્ણાવતી સેવા સમિતિ દ્વારા...
ગુજરાત

સુરક્ષા ક્ષેત્રે ભવિષ્ય બનાવવાની સુવર્ણ તક, જાણીતી કંપનીમાં આવી સિક્યુરિટીની ભરતી

Ahmedabad Samay
ગુજરાતની એક જાણીતી સુરક્ષા કંપની, શિલ્ડ સિક્યુરિટી એલએલપી, બાવળા (ગુજરાત) માં સુરક્ષા ક્ષેત્રે યુવાનો માટે રોજગારી લાવી છે. શિલ્ડ સિક્યુરિટી એલ.એલ.પી.માં  સિક્યુરિટી ગાર્ડ્સની ભરતી પડેલ...
ગુજરાત

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહ માટે દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay
લુણાવાડાના ધૈર્યરાજને નવુ જીવન માટે 22 કરોડના ઈન્જેક્શનની જરૂર છે. લાચાર માતાપિતા આ ખર્ચ ઉપાડી શક્તા નથી. ત્યારે તેમણે લોકો પાસેથી રૂપિયાની મદદ માંગી છે....
ગુજરાત

સરકારી બેન્કોને ખાનગીકરણ કરવાના વિરોધમાં બેંક કર્મીઓ દ્વારા બીજા દિવસે પણ વિરોધ કરાયો

Ahmedabad Samay
બેંકોના ખાનગી કરણની હિલચાલના વિરોધમાં આજે સતત બીજા દિવસે જાહેર ક્ષેત્રની બેંકોમાં સજ્જડ હડતાલ જોવા મળી હતી આજે પણ કર્મચારીઓએ પોતપોતાની બેંક સમક્ષ શાંતિપૂર્વક દેખાવો...
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા જુમબેશ ચલાવાઈ

Ahmedabad Samay
અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા ટીમ ના અધ્યક્ષ શ્રી રાહુલ સિંહ કુશવાહ, કિશન સિંહ બઘેલ અને સાથે સમસ્ત ટીમ દ્વારા ગંભીર બીમારી...
ગુજરાત

અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત દ્વારા ધૈર્યરાજસિંહ ને બચાવવા જુમબેશ ચલાવી

Ahmedabad Samay
ધૈર્યરાજસિંહ નું જીવન બચાવવા માટે સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સતત પ્રચાર થઈ રહ્યો છે. ત્યારે લોકો દ્વારા મદદ કરવા માટે માનવતાની મહેક ગુંજી ઊઠી...