નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને સૂચના આપવામાં આવી છે. કમિશનરને યોગ્ય નિર્ણય લેવા છૂટ અપાઇ...
અમદાવાદમાંઉત્તર પ્રદેશના મુખ્ય અતિથિ, શ્રી ઓમકારસિંહ ઠાકુર (જીલ્લા-જાલૌન) દ્વારા રાષ્ટ્રીય માં ભવાની રાજપૂતના સંઘ, શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ અને અખિલ વિશ્વ હિન્દુ એકતા...
વીર મેહુરજી યુવા શક્તિ સંગઠન દ્વારા એક એવા વ્યક્તિત્વ કે જેમને 4000થી વધારે જ્ઞાતિનો ઈતિહાસ મોઢે છે. એક એવું વ્યક્તિત્વ કે જેમણે કોઈપણ સમાજના ઊંચ નીચ...
અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ સમસ્ત પદાધિકારી દ્વારા વિરમગામ આશો પાલવ હોટલ ચોકડી ખાતે ધૈર્યરાજસિંહ ને મદદ કરો મુહિમ દ્વારા ફાળો એકત્રિત કરવામાં આવ્યો સતીશ...
બેન્કોના ખાનગીકરણના વિરોધમાં આજે હડતાળ પાળવામાં આવી છે. જાહેરક્ષેત્રની ૨ બેન્કોના ખાનગીકરણની જાહેરાત થઇ હતી જેને પગલે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને હડતાળનું એલાન આપ્યું...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી કોરોનાએ બાનમાં લીધા બાદ હવે ફરી અમદાવાદમાં...
અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ, ગુજરાત પ્રદેશ દ્વારા 14/3/21 ના દિવસે રવિવારે માનવતાની સુગંધ ફેલાવવામાં આવી હતી, જેમાં એસએમએ 1 નામની બીમારીની સારવારનો કુલ ખર્ચ ...