June 20, 2026

કેટેગરી: ગુજરાત

ગુજરાતધર્મ

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા ફક્ત અમદાવાદ સમય પર

Ahmedabad Samay
મેષ આ સપ્તાહ દરમ્યાન આકસ્મિક ધન લાભ થાય, ખર્ચ ઉપર અંકુશ રાખવો , વાદ વિવાદ થી બહવું, સમસ્યાઓનો ધીરજ અને શાંતિ થી ઉકેલ મળે. વૃષભ...
ગુજરાત

જી.સી.એસ હોસ્પિટલ દ્વારા કેન્સર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

Ahmedabad Samay
હાલના સમયમાં પુરુષ અને સ્ત્રીઓમાં જોવા મળતા જુદા-જુદા પ્રકારના કેન્સર જેવા કે, મોઢા-ગળાના કેન્સર, પેટ-આંતરડાના કેન્સર, સ્તન કેન્સર, સ્વરપેટીનુ કેન્સર, ગર્ભાશયના મુખનુ કેન્સર તથા અન્ય...
ગુજરાત

શહેરની નામાંકિત બે ક્લબોએ કર્યો મહત્વનો નિર્ણય, સંક્રમણ વધતા કલબમાં ધૂળેટી નહીં ઉજવાય

Ahmedabad Samay
કોરોનાં સંક્રમણ ગુજરાતમાં ફરી એક વાર વધવા લાગ્યુ છે આગામી ૨૯મી માર્ચે ધૂળેટી આવી રહી છે, બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ફરી એકવાર...
ગુજરાત

મેઘાણીનગરના ઊમેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવજીની પાલકી કઢાઈ હતી.

Ahmedabad Samay
અમદાવાદ માં આવેલ મેઘાણીનગર વિસ્તાર માં ઉમેશ્વર મહાદેવ મંદિર દ્વારા મહા શિવરાત્રી નિમિતે ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરવા માં આવ્યું, શિવરાત્રી નિમિત્તે મંદિરને ફુલહાર...
ગુજરાતધર્મ

આજે શનિ અમાવસ્યનો દિવસ,શનિ દોષ, સદેસતી અથવા ધૈયાથી પીડિત લોકો માટે આ દિવસ શુભ

Ahmedabad Samay
આજે શનિ અમાવસ્યનો દિવસ,જાણો આજનું રાશિફળ અમાવાસ્યા શનિવારે પડી રહી છે, તેથી તેને શનિશ્વરી અમાવાસ્યા પણ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દોષ, સદેસતી અથવા...
ગુજરાત

સાબરકાંઠામાં યુ.એફ.ઓ. દેખાઇ, આકાશમાં લીલા કલરની રોશની દેખાઈ, જમીન પર પણ ધુમાળા જેવી આકૃતિ પણ દેખાઈ

Ahmedabad Samay
યુએફઓ એટલે કે ઉડતી રકાબી ગુજરાતના સાબરકાંઠામાં દેખાયું હોવાની વાતે ચકચાર જગાવી છે. આ યુએફઓ જેવા આકારનો રહસ્યમય પ્રકાશ કેમેરામાં ક્લિક થઈ જતા આશ્ચર્યનો પાર...
ગુજરાતરાજકારણ

વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી,બુકમાં સંદેશો પણ લખ્યો

Ahmedabad Samay
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા જ સાબરમતી આશ્રમ ખાતે પહોચ્યા હતા. જયાં નરેન્દ્રભાઈએ ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલી...
ગુજરાતધર્મ

કૃષ્ણનગરના મહાકાળી મંદિરે આવેલ શિવલિંગની પૂજા કરવા ભક્તો ઉમટ્યા હતા

Ahmedabad Samay
મહાશિવરાત્રી નાં દિવસે કૃષ્ણ નગર માં આવેલ મહાકાળી માતાજી ના મંદિરમાં આવેલ શિવજીના શિવલિંગ પર અભિષેક કરવા અને દર્શન કરવા ભાવિ ભક્તો ની ભીડ ઉમટી...
ગુજરાત

વડાપ્રધાન મોદીએ આજથી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

Ahmedabad Samay
આઝાદીના અમૃત મહોત્સવનો આજે પ્રારંભ થયો છે. વડાપ્રધાન મોદીએ આજથી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો છે. આ ઉજવણીના કાર્યક્રમનું નામ આઝાદી કા અમૃત મહોત્સવ...
ગુજરાત

મેઘાણીનગર અને સરદારનગરના પી.એસ.આઇ ની થઇ બદલી

Ahmedabad Samay
અમદાવાદ સરદારનગરના બે PSIની બદલીના આદેશથી ચર્ચાનો માહોલ સર્જાયો છે. જેમાં ઉચ્ચ અધિકારીના આદેશ અનુસાર PSI ડોડિયા અને મોથલીયાની બદલી કરવામાં આવી છે.. સરદારના PSI...