હાલના સમયમાં પુરુષ અને સ્ત્રીઓમાં જોવા મળતા જુદા-જુદા પ્રકારના કેન્સર જેવા કે, મોઢા-ગળાના કેન્સર, પેટ-આંતરડાના કેન્સર, સ્તન કેન્સર, સ્વરપેટીનુ કેન્સર, ગર્ભાશયના મુખનુ કેન્સર તથા અન્ય...
અમદાવાદ માં આવેલ મેઘાણીનગર વિસ્તાર માં ઉમેશ્વર મહાદેવ મંદિર દ્વારા મહા શિવરાત્રી નિમિતે ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરવા માં આવ્યું, શિવરાત્રી નિમિત્તે મંદિરને ફુલહાર...
આજે શનિ અમાવસ્યનો દિવસ,જાણો આજનું રાશિફળ અમાવાસ્યા શનિવારે પડી રહી છે, તેથી તેને શનિશ્વરી અમાવાસ્યા પણ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દોષ, સદેસતી અથવા...
યુએફઓ એટલે કે ઉડતી રકાબી ગુજરાતના સાબરકાંઠામાં દેખાયું હોવાની વાતે ચકચાર જગાવી છે. આ યુએફઓ જેવા આકારનો રહસ્યમય પ્રકાશ કેમેરામાં ક્લિક થઈ જતા આશ્ચર્યનો પાર...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા જ સાબરમતી આશ્રમ ખાતે પહોચ્યા હતા. જયાં નરેન્દ્રભાઈએ ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલી...
આઝાદીના અમૃત મહોત્સવનો આજે પ્રારંભ થયો છે. વડાપ્રધાન મોદીએ આજથી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો છે. આ ઉજવણીના કાર્યક્રમનું નામ આઝાદી કા અમૃત મહોત્સવ...
અમદાવાદ સરદારનગરના બે PSIની બદલીના આદેશથી ચર્ચાનો માહોલ સર્જાયો છે. જેમાં ઉચ્ચ અધિકારીના આદેશ અનુસાર PSI ડોડિયા અને મોથલીયાની બદલી કરવામાં આવી છે.. સરદારના PSI...