કોરોના સંકટ વચ્ચે ભારતમાં આજે રસીકરણની પ્રક્રિયા શરૂ થઇ જશે. વડાપ્રધાન મોદી કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરવાના છે. આ અંગે તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે...
ઈતિહાસની ભૂલ પર મંગળવારે રાજયસભા સાંસદ વિનય સહસ્ત્રબુદ્ઘેની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ઈતિહાસની તમામ ભૂલો સુધારવાની માંગણી કરવામાં આવી. જેમાં NCERT ૧૨માં ધોરણના...
આજ રોજ નરોડા વિસ્તારમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત કાર્યલય પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા...
સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે ઇન્ડિયા કોલોની વોર્ડ ખાતે ભાજપ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદની છબી પર ફૂલ હાર ચડાવી રેલીનો આયોજન...