ધોળકા રોડ પર ફતેવાડી ખાતે આઝાદનગર પાસે મારુતિનગરમાં રહેતા યોગેશભાઈ પરમાર સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. યોગેશભાઈ રવિવારે રાત્રે 8 વાગ્યે પત્ની...
અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી. પુરજોશમાં હોય તેવુ દેખાઇ રહ્યું છે. એન.સી.પી.ના નિકુલસિંહ તોમર, કાર્યકરો અને તેમના સમર્થકો આ વખત કમર કસીને મેહનત કરી હોવાનું દેખાઇ...
દેશના બીજા વડાપ્રધાન અને પ્રજાના સાચા સેવક સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ છે. તા. ૨ ઓકટોબરના ઉત્તરપ્રદેશના મુગલસરાઇ ખાતે જન્મેલા લાલબહાદુર શાસ્ત્રીજીએ અનેક...
ખજૂરમાં મોટી માત્રામાં અન્ટીઓકિસડન્ટો છે જે ધમનીની દિવાલમાં તકતીના રચનાને અટકાવીને ધમની અવરોધને રોકવામાં મદદ કરે છે, જે અન્યથન દર્દી માટે ઘાતક હાર્ટ એટેકમાં પરિણમશે....
મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોના મહામારી સામે ના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઇ રહ્યું છે મુખ્ય મંત્રીએ કહ્યું કે...
આજરોજ અસારવા ખાતે ઉમંગ સેવા ટ્રસ્ટ પરિવર્તન એનજીઓ અને એઇડ્સ કંટ્રોલ સોસાયટી ના સહયોગથી એચઆઇવી પોઝિટિવ બાળકો માટે એક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ, આ...