અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ ની પ્રતિમા ને ધનતેરસના નિમિતે ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમના મિત્રો દ્વારા સફાઈ કરવામાં આવી હતી અને તેમમાં હિન્દુસ્તાન પ્રતેય...
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે એ આ નિર્ણયની વિગતો આપી હતી. સરકારે લીધેલા નિર્ણય અનુસાર સ્કૂલે આવવુ વિદ્યાર્થીઓ માટે...
ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર કમળ ખીલ્યું. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે મોરબીમાં...
ઓઢવ વિસ્તારના બિલેશ્વર એસ્ટેટમાં ફેકટરી ધરાવતા રાકેશ તિવારી સાંજના સમયે આંગડિયા પેઢીમાંથી ૦૫ લાખ લઇ ટુવ્હીલર પર જઇ રહ્યા હતા. તે દરમિયાન વિરાટનગર પાસે બાઈક...