નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્રભાઈ પટેલે સોમવારના રોજ શપથવિધિ લીધા બાદ હવે તેઓ નવાં મંત્રીમંડળની રચના કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર ભાઈ પટેલએ શપથ...
પત્રકાર પરીષદમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રતીક્રિયા આપતા જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મુકીને મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ સુધી ગુજરાત તથા સમાજની સેવા...
નરોડા વિસ્તારમાં કાઉન્સિલર શ્રી રાજેન્દ્ર સોલંકીના સુપરફાસ્ટ કામ થી એવું લાગી રહ્યું છે કે પ્રજાએ આ વખત ખરા વ્યક્તિને પસંદ કર્યું છે, રાજેન્દ્ર સોલંકી પ્રજાના...
થોડા દિવસ પહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા હિન્દુત્વ મુદ્દે આપવામાં આવેલા નિવેદન પર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત વિવિધ પાર્ટીઓ દ્વારા નીતિન પટેલના...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તેમના મતવિસ્તારમાં સમાવિષ્ટ અમદાવાદ શહેર-જિલ્લાના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વિભિન્ન પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા-વિમર્શ કરી લોકોને સ્પર્શતા પ્રશ્નોનો...
અમદાવાદમાં કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. કુબેરનગરના કાઉન્સિલરના ધમકી ભર્યા સૂરથી ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદમાં સામાન્ય સભામાં મેયરના...
અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 12 બેઠકો માટે ચૂંટણી યોજાશે જે પૈકી એક બેઠક એસસી-એસટી માટે રિઝર્વ છે જ્યારે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતાં નાગરિકો માટે ત્રણ...
આમ આદમી પાર્ટીની મીડિયા કો-ઓર્ડીનેટર તુલી બેનર્જીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લાં ૨૭ જેટલાં વર્ષોથી સત્તામાં રહેલી ભાજપ સરકારના રાજમાં ગુજરાતના તમામ ક્ષેત્રમાં નિષ્ફળ નીવડી...
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સ્વાસ્થ્ય મંત્રી તરીકે કારભાર સંભાળતા જ કેટલાંક નવા ફેરફારો કરવાનું શરૂ કરી દીધું છે. એ પૈકીનો એક આવકારદાયક ફેરફાર એટલે ‘આઇડિયા...
ભારતીય જનતા પાર્ટીના બે ટર્મ થી કાઉન્સિલર ટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન અને જગન્નાથ ભગવાનના ભક્ત શ્રી ગૌતમભાઈ પટેલ ઇસનપુર નું આજે અકાળે દુઃખદ અવસાન થયું...