March 27, 2026

કેટેગરી: રાજકારણ

દેશરાજકારણ

રાહુલ ગાંધી સોમવારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ટ્રેકટર ચલાવીને સંસદ પહોંચ્યા

Ahmedabad Samay
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ટ્રેકટર ચલાવીને સંસદ પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતા ઉપસ્થિત હતા. રાહુલ ગાંધી એવા...
ગુજરાતરાજકારણ

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay
આજરોજ કુબેર નગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણ કરવામાં આવ્યું જેમાં બલરામ થવાની દ્વારા મેયર શ્રી બધાં ચેરમેન શ્રી પુર્વ કાઉન્સિલર...
ગુજરાતરાજકારણ

ભાજપ તરફે નાની ઉંમરે લીલાધર ખડકેને સોપાઈ જવાબદારી

Ahmedabad Samay
સી.આર.પાટીલ સાહેબ આવ્યા બાદ નવા નવા ચહેરા ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યા છે અને નવી પેઢીને કામ અને જબાવદારીઓ સોંપવામાં આવી રહી છે આ...
ગુજરાતરાજકારણ

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી

Ahmedabad Samay
હાલ ભારત ભરમાં મોંઘવારી એટલે હદે વધી છે કે લોકો ત્રાહિમામ થઇ ગયા છે. દરેક રાજ્યમાં પેટ્રોલ,ડીઝલ, શાકભાજી અને ખાદ્યપદાર્થોનો એટલો ભાવ વધ્યો છે કે...
ગુજરાતરાજકારણ

વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનું આજે ઉદઘાટન

Ahmedabad Samay
  “દેશના વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનની નવી માર્ગદર્શિકા અનુસાર નિર્માણ પામેલા આ રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ પૈકી એક વન એન્ડ પ્લેટફોર્મ, જ્યારે અન્ય આઇલેન્ડ...
રાજકારણ

પિનાહટ બ્લોકના બ્લોક ચીફ તરીકે સત્યવીરસિંહ ભદૌરીયાની નિમણૂક

Ahmedabad Samay
પિનાહટ (આગ્રા). બિનહરીફ પિનાહટ બ્લોકના બ્લોક ચીફ તરીકે સત્યવીરસિંહ ભદૌરિયાની નિમણૂક કરવામાં આવી હતી. સત્યવીરસિંહ ભદૌરિયા સિવાય ગુરુવારે બ્લોક વડા પદ માટે કોઈ ઉમેદવારી પત્રો...
ગુજરાતરાજકારણ

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૧૧ જુલાઈએ ૧૨૨૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

Ahmedabad Samay
“કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહના હસ્તે અમદાવાદ જિલ્લામાં 11 જુલાઈએ 1220 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાના સાણંદ,બાવળા અને દસક્રોઈ તાલુકામાં અંદાજે 34.93 કરોડથી વધુ કામોનું...
દેશરાજકારણ

મોદી સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યુ છે.જેમાં ૪૩ નેતાઓ મંત્રી બનવા જઇ રહ્યા છે

Ahmedabad Samay
“પીએમ મોદીના કેબિનેટનું આજે સાંજે છ વાગ્યે વિસ્તાર થયુ. ,જેમાં કેટલાક નવા ચહેરાની મંત્રી મંડળમાં એન્ટ્રી થઇ છે તો કેટલાક નેતાઓએ મંત્રી પદેથી રાજીનામુ આપી...
ગુજરાતરાજકારણ

ગીતાબા ચાવડા દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરાયું,સુંદર કાર્યભાર બદલ ભાસ્કર ભટ્ટ દ્વારા જનસંપર્ક કાર્ય ખાતે મુલાકાત કરાઇ

Ahmedabad Samay
સરકાર શ્રી દ્વારા દરેક આંગણવાડીના બાળકોને પહેરવેશ વિતરણ કાર્યક્રમનું યોજના કરવામાં આવ્યા છે જે અંતર્ગત કુબેરનગર વોર્ડ ખાતે આવેલ આંગણવાડીમાં ભાજપ કાઉન્સિલર ગીતાબા ચાવડા ઉપસ્થિત...
રાજકારણ

સૈજપુર વોર્ડ ખાતે  વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay
તા.: ૦૨/૦૭/૨૦૨૧ નાં રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા સૈજપુર ગુજરાતી શાળા નં-૫ તેમજ સૈજપુર ગુજરાતી શાળા નં-૬ , સૈજપુર વોર્ડ ખાતે  વૃક્ષારોપણ કાર્યક્રમ...