March 29, 2026

કેટેગરી: રાજકારણ

બિઝનેસરાજકારણ

બિહાર ઇલેક્શન વચ્ચે માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 352 પોઈન્ટ તૂટ્યો

Ahmedabad Samay
માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 352 પોઈન્ટ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી 25,780 પર ચાલી રહ્યો છે. બિહાર ઈલેક્શન પર જો પરિણામો એક્ઝિટ પોલ સાથે મેળ ખાતા...
રાજકારણ

બિહારમાં ૨૪૩ બેઠકો માટેની મતગણતરીના વલણો સ્પષ્ટ ચિત્ર દર્શાવે છે, જેમાં એનડીએ કલ્પનાતીત ક્લીન સ્વીપ તરફ આગળ

Ahmedabad Samay
* બિહારમાં ૨૪૩ બેઠકો માટેની મતગણતરીના વલણો સ્પષ્ટ ચિત્ર દર્શાવે છે, જેમાં એનડીએ કલ્પનાતીત ક્લીન સ્વીપ તરફ આગળ વધી રહ્યું છે. * એનડીએ કુલ ૧૮૮થી...
દેશરાજકારણ

બિહારમાં પરિવર્તન નહી પુનરાવર્તન થઈ રહયું છે. નીતિશકુમારની વાપસી થઈ રહી

Ahmedabad Samay
બિહારમાં રેકોર્ડબ્રેક વોટિંગ થયા બાદ આજે સવારથી તમામ ૨૪૩ બેઠકો માટેની મતગણતરી શરૂ થઈ છે. ૧૦ વાગ્‍યે પ્રાપ્‍ત થતા તમામ બેઠકોના ટ્રેન્‍ડ અનુસાદ રાજ્‍યમાં પરિવર્તન...
દેશરાજકારણ

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટની ઘટનાને સરકારે હવે સત્તાવાર રીતે આતંકવાદી હુમલો માન્યો

Ahmedabad Samay
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટની ઘટનાને સરકારે હવે સત્તાવાર રીતે આતંકવાદી હુમલો માન્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં...
રાજકારણ

અમિતશાહે રાહુલ ગાંધીના સેનાના જવાનોની જાતિ અને ધર્મ જાણવાના નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને આ વાત કહેતા શરમ આવવી જોઈએ

Ahmedabad Samay
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુરુવારે બિહારમાં ચૂંટણી રેલીઓ સંબોધી હતી, જ્યાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા હતા. શાહે રાહુલ ગાંધીના...
દેશરાજકારણ

વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રથમ તબક્કો આજે સાંજે સમાપ્ત

Ahmedabad Samay
વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રથમ તબક્કો આજે સાંજે સમાપ્ત થશે. આ પછી, ઉમેદવારો પાસે મતદારોને આકર્ષવા માટે તેમના સ્‍થાનિક સમર્થકો સાથે ઘરે ઘરે જવા માટે...
ગુજરાતરાજકારણ

જાણો આજે ક્યાં મંત્રીને કઇ જવાબદારી ક્યુ ખાતુ ફાળવવામાં આવ્યું

Ahmedabad Samay
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના મુખ્ય ખાતાઓ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની પાસે સામાન્ય વહીવટ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગો અને મકાનો, નર્મદા, ખાણો અને ખનિજો,...
ગુજરાતરાજકારણ

ભાજપના નવા મંત્રીઓ એ લીધા શપથ

Ahmedabad Samay
ભાજપના મિશન ૨૦૨૭ માટે મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી નવા જોડાણોનું પરીક્ષણ કરવાનો પણ પ્રયાસ કરશે. આ એટલા માટે પણ મહત્‍વપૂર્ણ...
રાજકારણ

નવા મંત્રીઓનું સસ્‍પેન્‍સ ધીરે ધીરે ખૂલી રહ્યું છે. નવા મંત્રી મંડળમાં સામેલ થનારા મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ

Ahmedabad Samay
ગુજરાતના બહુચર્ચિત મંત્રીમંડળનું આખરે વિસ્‍તરણ કરવામાં આવ્‍યું છે. આજે સવારથી જેમને જેમને મંત્રીપદ મળવાનું છે, તેમને ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે. જુના મંત્રીમંડળમાંથી...
ગુજરાતરાજકારણ

દાદાની સરકારમાં ભૂકંપ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળના તમામ ૧૬ મંત્રીઓના રાજીનામાં લેવાયા, આજે નવા મંત્રીઓ લેશે શપથ

Ahmedabad Samay
ગુજરાતના રાજકારણના આજના સૌથી મોટા સમાચારોમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળના તમામ ૧૬ મંત્રીઓએ  ગુરુવારે પોતાના રાજીનામાં આપી દીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  રાજ્યપાલને મંત્રીઓના આ...