વૈદિક જ્યોતિષમાં શનિદેવને ખૂબ જ મહત્વપૂર્ણ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ એ બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ છે. શનિના રાશિ પરિવર્તનની અસર...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ભવ્ય રોડ-શો તથા જાહેરસભા યોજાઇ છે. તેમજ ૩૪૭૨ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન કર્યું હતું.સુરત ખાતે વડાપ્રધાન તેમાં પાણી...
લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાય કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાનું પરિણામ આજ રોજ થયું જાહેર, પરિણામ જોવા અહીં કરો ક્લિક http://www.onlineresultdisplay.com/LRB_RESULT/...
અમદાવાદમાં પીરાણા ખાતે શુક્રવારથી માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની ત્રણ દિવસીય વાર્ષિક પ્રતિનિધિ બેઠક નો પ્રારંભ થયો છે. પીરાણા ગામમાં શરૂ થયેલી બેઠકમાં, સરસંઘચાલક...
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 41 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અને અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાની...
અમદાવાદના ધંધુકામાં પરિવારની સાથે રહેતા કિશન ભરવાડ નામના યુવકની હત્યા વિધર્મી દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ કરી...
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણ તોગડિયાએ એક વખત ફરીથી હિન્દુઓને એકથી વધારે બાળકો પેદા કરવા માટે સલાહ આપી છે. યુપીના ફતેપુર ખાતેના તાંબેશ્વર મંદિરમાં પૂજા...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગુજરાતનો વારસો અને ખંભાતના આદિવાસી સમુદાયની બનાવેલી રચના અકીક (એગેટ)બાઉલ્સની ભેટ આપી જાણો શુ છે એગેટ ...