કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં આવેલુ શાહીબાગ સ્વામિનારાયણ મંદિર 30 એપ્રિલ સુધી હરીભક્તો માટે બંધ કરવામાં આવ્યુ છે. કોરોના સંક્રમણની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પરમ પૂજ્ય...
ઇલેક્શન દરમિયાન પોલીસ ખાતાનએ કરોડો રૂપિયાનું નુકશાન કર્યું છે. પોલીસે ઇલેક્શનમાં કરોડો રૂપિયા જતા કર્યા, આમ જનતા સાથે કરેલા સખ્તાઈ પૂર્વક વર્તન નેતા સાથે કરત...
કોરોનાની ત્રીજી લહેરમાં કેસોનો રાફડો ફાટ્યો છે. કેસનો આંકડો વધી રહ્યો છે, ત્યાં હોસ્પિટલમાં બેડ પણ હાઉસફુલ થઈ રહ્યાં છે. આવામાં અમદાવાદ શહેરમાં કોવિડ-19 મહામારીને...
અમદાવાદમાં કોરોના સંક્રમણ ફરી વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા અમદાવાદના જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને...
વડાપ્રધાન મોદીની આવતીકાલે એટલે કે શુક્રવારે અમદાવાદના ગાંધીઆશ્રમની મુલાકાતને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગાંધીઆશ્રમ નજીક આવેલા અભય ઘાટ પર વડાપ્રધાન મોદી...
વીર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી નિમિત્તે અમદાવાદના શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવવામાં આવી હતી,...
નયનસિંહ સુરેન્દ્રસિંહ પરિહાર ને તેમની કામગીરી અને નિષ્ટાપૂર્વક કામને જોઈને (જેલ સુબેદાર) ASI તરીકે પ્રમોશન મળવા બદલ નિરજસિંહ ભદોરીયા અને અમદાવાદ સમય સમાચારપત્ર ના પરિવાર...
અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં નેતાજી ફૂલ જોશમાં હોય એવું લાગી રહ્યું છે તેમના દ્વારા એક પછી એક પ્રજાલક્ષી કાર્ય હાથ ધરવામાં આવ્યા છે. ઠક્કરનગર વિસ્તારના કાઉન્સિલર...