March 23, 2026
ગુજરાત

AHS દ્વારા ઐતિહાસિક મનુસર તળાવની ફરતે ૧૬૦૦ દિવા પ્રગટાવવામાં આવ્યા

દિવાળીના પાવન પર્વ નિમિત્તે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અને સામાજીક કાર્યકરો દ્વારા મળીને વિરમગામમા આવેલ ઐતિહાસિક મનુસર તળાવની ફરતે ૧૬૦૦ દિવા પ્રગટાવવામાં આવ્યા હતા.
આ પાવન અવસર પર વિરમગામના અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાના કાર્યકરો અને સામાજીક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

મહાનગરપાલિકા ચૂંટણીમાં ફરી ભગવો રહેરાયો

Ahmedabad Samay

કોરોના વકરતા નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

Ahmedabad Samay

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ, લોકપ્રિય કલાકાર મહેશ કનોડિયાનું નિધન

Ahmedabad Samay

વધતી જતી બેરોજગારીના સમયે SPS સિક્યોરિટીમાં આવી મોટી ભરતી, રોજગારી મેળવવા માટે આજે જ સમ્પર્ક

Ahmedabad Samay

બેન્ક ઓફ બરોડામાં હવે ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા ૩૦ મિનિટમાં હોમ લોન, કાર લોન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો